SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ તો શહેરમાં વસતા શ્રાવકોએ સ્નાન કયાં કરવું? જયાં તાપ બરાબર આવતો હોય તેવા રોડ પર છૂટું - વિરાધનાથી બચવા ઈચ્છતા શ્રાવકે છૂટું નાખી દેવામાં આવે તો આવતાં-જતાં વાહનોનો બાથરૂમને બદલે બહાર ખુલ્લી ભૂમિ પર, જયાં સ્પર્શ થતાં પ્રસરીને થોડા જ સમયમાં સૂકાઈ જાય નિગોદ,લીલ-ફગ તથા વનસ્પતિ વગેરે ન હોય, કીડી આમ કરવાથી ગટર દ્વારા થતી ઘોર વિરાધનાના મંકોડીનાં નગરાં ન હોય, કંથવા, કરોળિયા વગેરે પાપથી તો જરૂર બચી જવાશે. જીવો ન હોય, જયાં ખાડાઓમાં પાણી ભરાઈ રહેતું કેટલીક સાવધાની: ન હોય, જયાં ભૂમિ પોલાણવાળી ન હોય, જયાં લૌકિક વ્યવહારશાસ્ત્રમાં જણાવ્યું છે કે – સૂર્યનો તાપ બરાબર આવતો હોય એવી ભૂમિ પર A. તમામ વસ્ત્રો ઉતારી નાખીને તદ્દન નગ્ન પાટલો યા પથ્થર બરાબર પૂંજી-પ્રમાર્જીને મૂકયા બાદ બનીને કયારેય સ્નાન ન કરવું. ઓછામાં ઓછું એક પાણીની ડોલમાં ઉડતા જીવો ન પડે તેની કાળજી વસ્ત્ર (અધોવસ્ત્ર) તો અવશ્ય પહેરી રાખવું. બધાં સાથે જયણાપૂર્વક સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા વસ્ત્રો પહેરીને પણ સ્નાન ન કરવું. બાદ તે પાણી થોડા સમયમાં સૂકાઈ જવું જોઈએ. કે. સ્નાન કરતાં મૌન પાળવું (આજે કેટલાક પૂર્વના કાળમાં શ્રાવકોના ઘરો જ એવાં રહેતાં યુવાનો સ્નાન કરતાં સિનેમાનાં ગીતો લલકારે છે, એ કે જેની પછવાડે ખુલ્લાં ફળીયાં રાખવામાં આવતાં, બરાબર નથી.) જેની ચારેકોર દીવાલ રહેતી અને ઉપરથી સાવ . ઉટી થયા બાદ, સ્મશાનનો ધૂમ સ્પર્યા ખુલ્લાં રહેતાં જેથી સૂર્યનો તાપ બરાબર આવી બાદ, કુસ્વપ્ન આવ્યા બાદ, હજામત કરાવ્યા બાદ, શકતો. પરંતુ આજે મુંબઈ, અમદાવાદ, કલકત્તા, મૈથુન સેવ્યા બાદ સ્નાન કરવું પરંતુ ભોજન કર્યા મદ્રાસ જેવાં શહેરોમાં વસતા શ્રાવકોને આવા બાદ સ્નાન ન કરવું. પ્રકારની જગ્યાઓનો અભાવ હોવાથી પૂર્વે જણાવેલ . સ્નાન કરતાં શીત અને ઉષ્ણ જળનું સ્નાનવિધિ સાચવવી મુશ્કેલ બની છે તેમ છતાં પણ સંયોજન ન કરવું અને જેમ બને તેમ અલ્પજળથી જો ઉપયોગ રાખવામાં આવે તો શકય જયણાનો સ્નાન કરવું. લાભ જરૂર મેળવી શકાય છે. E. આજના ચરબીવાળા સાંબુ ન વાપરવા. ' જે ખુલ્લા ફળિયા વગેરેની સગવડ ન હોય એમાં જીવહિંસાનો દોષ લાગે છે. પ્રાણીઓની ચરબી તો મકાનની ઉપર અગાસી ટેરેસ પર થોડી રેતી અને તેમાં ભેળવવામાં આવે છે, તેથી એ સાબુ શરીરની કોલસાની ભૂકી વગેરે પાથરી દઈ તેની પર પાટલો શુદ્ધિ કરવાને બદલે અશુદ્ધિ કરે છે. ચામડીના રોગ મૂકી સ્નાન કરવામાં આવે તો ઉપરથી ખુલ્લો તડકો પેદા કરે છે. વધારામાં તેમાં વપરાતા જલદ પદાર્થો મળવાથી થોડા સમયમાં જ એ પાણી રેતીમાં મળીને સૂક્ષ્મ જંતુઓનો સંહાર કરનારા પણ બને છે. આજે સૂકાઈ જશે. અહિંસક સાબુ પણ ઉપલબ્ધ છે. કદાચ મકાન ઉપર અગાસી ન હોય તો E. બાથરૂમનાં બારણાં બંધ કરીને એકાંતમાં બાથરૂમમાં એક મોટી પરાત મૂકી, તેમાં ડોલ અને સ્નાન ન કરવું. પાટલો મૂકીને સ્નાન કરી શકાય. નાહ્યા પછી G. સ્વીમીંગપુલ, બાથસ્નાન, સાગરસ્નાન, પરાતમાં ભેગું થયેલું પાણી એક જુદી ડોલમાં નાખીને સરોવરસ્નાન કે નદીસ્નાન વગેરે કયારેય ન કરવું. 28 FOREVE Personal use only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy