SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અભિષેક પૂજાનો મહિમા : કરે છે. કોક દેવદુંદુભીઓ વગાડે છે. કોક ટોળે પૂજાવિધિનો પ્રારંભ અભિષેક પુજથી થાય છે વળીને મંગલ ગીતો ગાય છે. કોક રાસડાઓ લે છે. અને સમાપ્તિ આરતિ મંગળદીવાથી થાય છે. કોક નૃત્ય કરે છે. કોક મણિ, મોતી અને અક્ષત પૂજાઓમાં પ્રધાનસ્થાને રહેલી આ અભિષેકપુજા ઉછાળે છે. તો કોક નવણજલને હાથમાં લઈને આંખે સૌથી મહાન છે, સૌથી ચડિયાતી છે. શાસ્ત્રકાર લગાડે છે. તો કોક ભક્તહૃદય દેવાત્માઓ નવણજલ ભગવંતોએ આ અભિષેકપુજા માટે ઘણાં પુષ્કો લખ્યાં જે માટીમાંભળ્યું હોય તે ભીની માટીને હાથમાં લઇને છે. કવિવરોએ અભિષેકપુજની કવિતાઓ રચી, શરીરે ચોળે છે. કયારેક તે ભીની માટીમાં આળોટવા કાવ્યો, સ્તુતિઓ, સ્તોત્રો અને છંદો બનાવ્યાં. પણ મંડી પડે છે. શાસ્ત્રકારોએ આ પૂજા માટે અઢાર અભિષેકની પૂજા, અભિષેકપૂજા પૂર્ણ થતાં જયારે દેવલોકમાં સત્તાવીશ અભિષેકની પૂજા, નવ્વાણુ અભિષેકની પાછા ફરવાનો સમય આવે છે ત્યારે દેવાત્માઓના પૂજા, એકસો આઠ અભિષેકની પૂજા કરવાનું પણ દીલને ઝાટકો લાગે છે. પ્રભુના વિયોગથી કેટલાક વિધાન કર્યું છે. પરમાત્માનો જન્મમહોત્સવ અભિષેક દેવો જમીન પર ઢળી પડતા હોય છે. હૃદયમાં દુઃખ વડે જ ઉજવાય છે અને અંતે પ્રભુનો નિર્વાણ અને ખેદ અનુભવતા હોય છે. રડતા અને કકળતા મહોત્સવ પણ અભિષેક પૂજા વડે જ ઉજવાય છે. હવે તેઓ દેવલોકમાં વિદાય થાય છે. પ્રભુના જન્મ સમયે જયારે મેરુગિરિ પર - ધન્ય છે તે દેવાત્માઓને કે જેઓ અફાટ . જન્માભિષેકનો અવસર મળે છે ત્યારે દેવાત્માઓ વૈભવોને છોડીને પ્રભુભક્તિમાં લયલીન બને છે. જે ગાંડા અને ઘેલા બની જાય છે. માગધ અને વરદામ, પ્રભુની અભિષેક પૂજા માટે દેવાત્માઓ આવા ક્ષીરસાગર અને ગંગા નદીમાંથી જળકળશો ભરી હર્ષઘેલા બને છે, તે પ્રભુની અભિષેકપૂજા કરવાનો લાવે છે. અભિષેક માટે જલકળશોને હાથમાં લઇને ચાન્સ જયારે મળે ત્યારે આપણું હૈયું પણ હર્ષથી ઉભા રહે છે. અશ્રુતપતિનો હુકમ થતાંની સાથે હજારો દેવાત્માઓ પ્રભુને નવરાવવા માટે પડાપડી ભરાઇ જવું જોઇએ. દુનીયા આખીને અલવિદા કરીને કરી મૂકે છે. ભક્તિના આવેગમાં, તેઓ કયારેક હું પ્રભુને નવરાવવામાં મસ્ત બની જવું જોઇએ. પહેલો, હું પહેલોની સ્પર્ધામાં પણ ચડી જાય છે. રે! બાબલા બેબલીને આજ સુધીમાં આપણે પ્રભુના અભિષેક વડે જન્મ સાર્થક થયો સમજે છે. ઘણીવાર નવરાવ્યાં. બાથરૂમમાં ભરાઈને તનબદન જયારે પ્રભુનો અભિષેક થતો હોય છે ત્યારે પર ઘણીવાર અભિષેક કર્યો એમાં કશુંયે લીલું વળ્યું દેવાત્માઓ વારંવાર પ્રભુનાં મુખ સામે જોયા કરે છે. નથી. માત્ર કર્મના બંધ સિવાય કશુંયે હાથમાં આવ્યું હિમાલય પરથી વહેતી ગંગાની જેમ પ્રભુના દેહ નથી. પ્રભુનો અભિષેક તો અનંતા કમનું કાસળ પરથી પસાર થતી દુગ્ધધારાઓને જોઇ જોઇને કાઢી નાખનારો છે. કામ, ક્રોધ, માન, માયા, લોભનાં દેવાત્માઓ રાજીના રેડ થઇ જાય છે. અભિષેક સમયે ચીકણા કાદવને ધોઈને સાફ કરી નાખનારો છે. દેવાત્માઓ પોતાનું દેવત્વ ભૂલી જાય છે. સાવ બાળક જીવનમાં આવનારા ઝંઝાવાતોને, આધિ, વ્યાધિ અને જેવા બની જાય છે. ભક્તિઘેલા કોક દેવો મેરુની ટોચ ઉપાધિઓને, રોગ શોક, દુઃખ અને સંતાપને દૂર કરી પર થૈ થૈ નાચવાં મંડી પડે છે. કોક વાજીંત્રોના નાદ દેવાનું પ્રચંડ સામર્થ્ય અભિષેક પૂજામાં છુપાયેલું છે. Jain Education Intemational 6. Personal use only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy