SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ તળેટીમાં આવેલી આ નગરીમાં ચારસો ગુમાલીસ પ્રભુની વાણી સાંભળીને પ્રથમ ગણધર શ્રી જિનાલયો હતા અને ત્રણસોસાંઈઠ કરોડપતિ શ્રીમંત ગૌતમ મહારાજાને પોતાનો મોક્ષ આ ભવે છે કે હતા. જે કોઈ નવા માણસ આવે તેને દરેક ઘરેથી નહિ ? તેની ખાતરી કરવાની ઈચ્છા થઈ અને એક સોનામહોર | એક ઈટ અને એક નળીયું પ્રભુ પાસે યાત્રાએ જવાની ઈચ્છા વ્યક્ત કરી. આપીને એક જ દિવસમાં શ્રીમંત બનાવી દેવાતો. પ્રભુએ અનુજ્ઞા આપી અને ગુરવર શ્રી ગૌતમે આ ત્રણસો સાંઈઠ કરોડપતિઓ વારાફરતી દરરોજ અષ્ટાપદ શૈલ પ્રતિ પ્રયાણ આરંભ્ય. સૂર્યનાં કિરણો આબુજીનાં જિનાલયોમાં જઈને પૂજા ભણાવતા અને પકડીને તેઓ ઉપર પહોંચી ગયા. રાત્રિ સંથારો તીર્થરક્ષા કરતા. વિ.સં. ૧૫૦૦માં આ ચન્દ્રાવતીને અષ્ટાપદ ગિરિરાજ પર કરીને પ્રભાતે નીચે ઉતર્યા. લૂંટીને અહમદશાહે ઘણું ધન અમદાવાદ ભેગું કર્યું. ગિરિરાજની પગથાર પર સાધના કરી રહેલા 24 ષદર્શન માતા : પંદરસો તાપસોને પ્રતિબોધ પમાડી, દીક્ષા આપી, ખીરનું પારણું કરાવી, પરમાત્મા મહાવીર દેવ પાસે જગતની બત્રીસીએ હજુયે જેનું નામ ગવાય લઇ આવ્યા પણ આશ્ચર્ય ! ! પ્રભુ પાસે પહોંચતાં છે. એ મહાદેવી અનુપમા ! ચંદ્રાવતીના શેઠ પૂર્વે જ તે સહુ કૈવલ્યજ્ઞાન પામી ચૂકયા હતા. ધરણીગનાં દીકરી ! ધંધુકાના દંડનાયક તેજપાલનાં ગણધર શ્રી ગૌતમનાં આશ્ચર્યનો પાર ન રહ્યો. રે પત્ની ! આબુ પર જયારે જિનાલયનું કાર્ય ચાલતું સાક્ષાત્ પ્રભુ જયારે વિચારતા હતા ત્યારે પણ હતું ત્યારે ઠંડીના કારણે કારીગરોના હાથ થીજી જિનપ્રતિમાનો આવો અચિંત્ય પ્રભાવ હતો. જતા હતા. તેથી વસ્તુપાલે સળગતી સગડીઓની વ્યવસ્થા કરેલી, છતાંયે કામમાં તેજી આવતી ન 26] નાગાર્જુન : હતી. મહાદેવી અનુપમાએ કહ્યું કે, સગડીઓ એક સાધક હતો. એ સવર્ણ સિદ્ધિ માટે રાખવાથી ગરમી નહિ આવે. કારીગરોને કહી દો દિવસ-રાત સાધના કરી રહ્યો હતો. એનું નામ કે ઘડતા ઘડતાં જેટલો આરસનો ભૂકો પડશે તેને હતું. નાગાર્જુન ! જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી તોલીને સામે તેટલું સોનું આપવામાં આવશે. મહારાજાને એ પોતાના જીગરી મિત્ર માનતો હતો. જાહેરાત થતાંની સાથે ટાંકણા રણઝણવા લાગ્યાં ઘણા પ્રયત્નો છતાં સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત ન થઇ અને થોડાક સમયમાં જિનાલય નિર્માણનું કાર્ય સંપન્ન ત્યારે એણે પોતાના મિત્ર જૈનાચાર્યને ઉપાય પૂછ્યો. થયું. જેની રગરગમાં દેવગુરુની ભકિત વસી હતી. ત્યારે તેઓશ્રીએ તેને કહ્યું કે, તું દેવાધિદેવ શ્રી એ અનુપમાને લોકો ષડ્રદર્શન માતા કહેતા. આજે પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા સમક્ષ બેસીને તો એ મહાદેવી વિદેહની ભોમકા પર કૈવલ્યજ્ઞાન સાધના કર ! એણે વાત સ્વીકારી લીધી અને પામી કેવલી પર્ષદાને શોભાવી રહ્યા છે. પાર્શ્વનાથ પરમાત્માનું શરણ સ્વીકારી, પલાંઠી વાળી બેસી ગયો. અજૈન હોવા છતાં હૃદયમાં [25] અષ્ટાપદ : ભારોભાર શ્રદ્ધા ભરી હતી. મારા નાથ ! દુનિયામાં પરમાત્મા ભગવાન્ મહાવીર દેવે કહ્યું, હે જે કામ, કોઈ ન કરી શકે એ કામ તું અવશ્ય કરી ગૌતમ ! જે આત્મા સ્વલબ્ધિના બળે અષ્ટાપદગિરિ શકે છે. હારી-થાકીને છેલ્લે તારી પાસે આવ્યો છું. ઉપર ચડે અને ત્યાં રહેલાં જિનબિંબોને વંદન પણ યાદ રાખ જયાં સુધી સુવર્ણસિદ્ધિ નહિ નમસ્કાર કરે, તે આત્મા તે જ ભવે કેવળજ્ઞાન મળે ત્યાં સુધી હવે હું તને છોડનાર પણ નથી. પામી મોક્ષે જાય. તાર કે ડુબાડ ! હવે તો તું જ મારો પરમ આધાર " 178 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy