SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કૃમિ-કીડા વગેરે જંતુઓ પણ ઉત્પન્ન થાય છે. વધુમાં પ્રભુપૂજા કર્યા વિના કોઈ પણ ચીજ મોંમાં નાખવી એ ચીકણો પદાર્થ લાળ સાથે ભળીને વધુ ચીકણો નહિ.” એવા નિયમવાળાં અનેક જિનપૂજકો આજે બને છે. જેથી બહાર ફેંકાયા બાદ અનેક સુક્ષ્મ પણ વિધમાન છે. ગમે તેટલું મોડું થાય તોય તેઓ જંતુઓ તેની પર ચોંટીને મૃત્યુ પામે છે. પ્રભુપૂજા કર્યા વિના મોં ખોલતા નથી. મુખશુદ્ધિ | અડતાલીસ મિનિટમાં નહિ સૂકાવાથી કરતાંય કયારેક આવી ભાવશુદ્ધિ વધુ ચડીયાતી સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો પણ તેમાં ઉત્પન્ન થઈને સાબિત થાય છે. સતત મરતા રહે છે. દાતણના અભાવમાં દેશી જે પૂજકો નવકારશીનું પચ્ચકખાણ આવ્યા પાઉડર દ્વારા મુખશુદ્ધિ કરવામાં આવે તો અભક્ષ્ય બાદ મુખશુદ્ધિ કર્યા બાદ જિનપૂજા કરી શકે તેમ હોય ભક્ષણાદિના પાપથી બચી જવાશે. તેમણે ઉપરોકત છૂટ ન લેવી. પણ એમણે એ યાદ | હા, કોઈ પણ રીતે મુખશુદ્ધિ કરવામાં એટલો રાખવાનું છે કે જે નવકારશી કર્યા પછી પૂજા ખ્યાલ જરૂર રાખવો કે મોંમાંથી નીકળતી ચીકાશ કરવાની હોય તો, નવકારશી પૂર્વે પ્રભુદર્શન અડતાલીસ મિનિટમાં સૂકાઈ જવી જોઈએ. તે માટે કરવાની વિધિ ભૂલાય નહિ. દર્શન કર્યા વિના જ ટોપ યા અડધા ડ્રમમાં રાખ ભરીને રાખવામાં આવે દાતણ/ચા/પાણી વગેરે પતાવી પછી નવ વાગે પૂજા અને બધી ચીકાશ તેમાં નાખવામાં આવે તો એ કરવા આવવું અને સવારની બાકી રાખેલી રાખના સંયોગથી સૂકાઈ જશે. જેથી, સંમૂર્છાિમ દર્શનવિધિ પણ તેમાં જ સમાવી લેવી વાજબી નથી. આદિ દોષોથી પણ બચી જવાશે, પાપના યોગે ઉપવાસ આદિ તપ કરનારને તો તપ એ જ સર્વ મંડાયેલો સંસાર પણ આવી સાવધાની રાખવાથી શુદ્ધિકારક છે માટે તેમને મુખશુદ્ધિનો સવાલ જ ધર્મમય બની જશે. આવતો નથી. કેટલીક સાવધાની : વસ્ત્ર-પરિધાન : - પૂર્વે તો જિનપૂજા મધ્યાન્ને જ કરવામાં વિધિવત્ જયણાપૂર્વક સ્નાન અને મુખશુદ્ધિ આવતી, તેથી મુખશુદ્ધિ આપોઆપ થઈ જતી પણ કર્યા બાદ જલબિન્દુઓ નીતરી ગયા પછી શુદ્ધ અને આજકાલ પૂજાનો સમય ફેરવાઈ ગયો છે. અને સ્વચ્છ ટુવાલ વડે શરીરને લૂછીને બરાબર સાફ લગભગ ઘણો મોટો વર્ગ નવકારશીનું પચ્ચકખાણ કરવું, પછી એ ટુવાલ વડે ભીની અંડરવેર યા પંચીયું આવ્યા પૂર્વે જ જિનપૂજા કરી લેતો હોય છે. આ જે હોય તે બદલવું. એ બદલ્યા પછી સીધી પૂજાની વર્ગને જો મુખશુદ્ધિ કર્યા બાદ જ જિનપૂજા કરવાની જોડ ન પહેરતાં બીજા શુદ્ધ ટુવાલ વડે પેલો શરીર ફરજ પાડવામાં આવે તો વેપાર-ધંધા કે સર્વીસના લૂછવામાં વપરાયેલો ભીનો ટુવાલ બદ કારણે કાં પૂજા છોડી દેવી પડે અને કાં તો પૂજાની જોડ પહેરવી. જો એમ ન કરવ નવકારશીનું પચ્ચખાણ છોડી દેવું પડે. આ બેમાંથી આખું શરીર જેનાથી સાફ કર્યું એ ગંદા ટુવાલ પર એકેય ચીજ છોડવી સારી નથી. માટે વેપાર-ધંધા પૂજાની જોડ લપેટતાં પૂજાનાં વસ્ત્રો અશુદ્ધ થાય અને સર્વીસ વગેરેનાં યથાર્થ કારણે મુખશુદ્ધિ કર્યા વિના આશાતનાનું કારણ બને, માટે પહેલાં ભીના ટુવાલથી પણ જિનપૂજા કરવી પડે તો કરી લેવી પણ જિનપૂજા અંડરવેર દૂર કરવી પછી સૂકા શુદ્ધ ટુવાલ વડે ભીનો કે નવકારશીનું પચ્ચકખાણ જતું કરવું નહિ. “મારે ટુવાલ દૂર કરવો તે પછી પૂજાનું ધોતીયું પહેરવું. Jain Education International - 31 www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy