SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જ ઉપકરણ આદિ ખરીદવામાં. 2. પેઢીના નોકરો પોળોમાં તેમના રક્ષણ-પોષણ આદિ માટે વાપરી વગેરેને વેતન આપવામાં. 3. ઉપાશ્રયના રંગરોગાન શકાય છે. જીવદયાના પૈસા-બોલનારે રકમ તરત આદિ કરવામાં. 4. આગળ જણાવેલ સાતે પહોંચતી કરવી જોઇએ. ખાતાઓમાં આ દ્રવ્ય વાપરી શકાય છે. જીવદયાના પૈસા પેઢી પર આવી ગયા બાદ 2 | અનુકંપા ખાતુઃ જિનેશ્વરદેવે ફરમાવેલા રાખી શકાય નહિ. તરત જ જીવદયાનાં કાર્યો માટે પાંચ પ્રકારના દાનમાં અનુકંપા દાનનો પણ મોકલી આપવા જોઇએ. અન્યથા છતે પૈસે જીવો સમાવેશ થાય છે. અંધ-અપંગ, દીન-દુઃખી. રીબાય, કપાય તેનો દોષ લાગે. આ દ્રવ્યને બીજા અનાથ, અસહાય માણસોને વસ્ત્ર, અન્ન, ઔષધ કોઈ ખાતામાં વાપરી શકાય નહિ. દેવમંદિરમાં આપવા માટે ભેગું કરેલું ફંડ તે અનુકંપાદ્રવ્ય પણ આ દ્રવ્ય ન વપરાય. કહેવાય. તે ઉપરનાં કાર્યોમાં વાપરી શકાય છે. II4આયંબીલ ખાતુ : આયંબીલ કરનારા 3| જીવદયા ખાતુ : માત્ર તિર્યંચગતિનાં તપસ્વીઓની ભકિતરૂપે આપેલું દ્રવ્ય આયંબીલની પશુ-પક્ષી આદિ જીવોના રક્ષણ માટે તથા પોષણ રસોઇ વગેરે બનાવવામાં તેમ જ આયંબીલના માટે ભેગું કરેલું દ્રવ્ય જીવદયાદ્રવ્ય કહેવાય છે. તપસ્વીઓની યોગ્ય વ્યવસ્થા માટે વાપરી શકાય આ ધનનો ઉપયોગ તે જીવોને કતલખાનેથી છે. આ દ્રવ્યમાં જો વધારો હોય તો અન્ય ગામના છોડાવામાં, પાંજરેથી મુકત કરાવવામાં, પાંજરા- આયંબીલ ખાતામાં તે દ્રવ્ય આપી શકાય છે. આટલું લખવા/બોલવામાં સુધારી લઈએ સુભાષિતમ ખોટું સાચું | પંચામૃતથી કરેલો પ્રક્ષાલ શાંતિકારક છે. ઘી તથા ગોળથી કરેલો દીવો શાંતિકારક છે. જીનેન્દ્રાય નમઃ નહિ પણ જિનેન્દ્રાય નમઃ લૂણ ઉતારીને અગ્નિમાં નાખવું તે વિપ્નશાંતિસહસ્ત્રફણા નહિ પણ સહસ્ત્રફણા પુજારી/પુંજન નહિ પણ પૂજારી/પૂજન કરનારું અને ચિત્તની પ્રસન્નતા કરનારું છે. વાસ્કેપ નહિ પણ વાસક્ષેપ જીન શાસન નહિ પણ જિનશાસન હે આત્મન્ ! જો તું આગામી ભવમાં સુખ અંતરાયકર્મની પૂજા નહિ પણ અંતરાયકર્મનિવારણ ઈચ્છે છે તો આટલું કર ! પૂજા મહારાજા શ્રેણિકની જેમ દરરોજ જિનપૂજા કર ! મોત્સવ નહિ પણ મહોત્સવ મહારાજા શ્રીકૃષ્ણની જેમ નિરંતર ગુરુવંદન કર ! આદેશ્વર નહિ પણ આદીશ્વર મહારાજા શ્રેયાંસકુમારની જેમ સુપાત્રમાં દાન દે ! પડાપ્રભુ,ચન્દ્રપ્રભુ નહિ પણ પદ્મપ્રભ|ચન્દ્રપ્રભ શેઠ શ્રી સુદર્શનની જેમ શીલનું પાલન કર ! - નમણજલ નહિ પણ નવણજલ ભગવાન્ શ્રી ઋષભદેવની જેમ ભાવના ભાવ ! ધૂપ ઉવેખો નહિ પણ ધૂપ ઊખેવો મહારાજા ભરત ચક્રવર્તીની જેમ ભાવના ભાવ ! સંખેશ્વર નહિ પણ શંખેશ્વર શ્રાવક શ્રી કામદેવની જેમ ધર્મમાં દઢ થા ! ચૈત્ર પરિપાટી નહિ પણ ચૈત્ય પરિપાટી Jain Education International For Private 148 sonal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy