SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ obo માટે મુકત અને આર્થિક રીતે નબળાં પડી ગયેલાં ઠરાવ પાસ કરાવી સાધારણની આવક કરી શકાય. એવાં શ્રાવક-શ્રાવિકાઓને આવાસ માટે, ભોજન દા.ત. જેનો રસોડાખર્ચ મહિને ૧૦૦૦ રૂ.નો હોય માટે, વસ્ત્ર માટે, ધંધા વગેરે માટે આ દ્રવ્યનો તે ૨, ૧/૨ ટકા લેખે ૨૫ રૂપિયા સાધારણ ખાતામાં સદુપયોગ કરી શકાય. આપે. જેનો ૨૦૦૦ રૂપિયા રસોડાખર્ચ હોય તે કેટલાક સૂચનો : રૂપિયા ૫૦ સાધારણ ખાતે આપે. આમ કરવાથી (A) આ દ્રવ્ય પણ ધર્માદા હોવાથી સામાજીક કાર્યો સાધારણ ખાતુ તરતુ થયા વિના નહિ રહે. 3. કે અનુકંપાનાં કાર્યોમાં વાપરી શકાય નહિ. વાર્ષિક જે ખર્ચ થતો હોય તેના માટે ભાગે પડતા (B) આ સાતે ખાતાઓ નીચેથી ઉપર એક-એકથી ૧૦૦/૧૦૦ રૂપીયાવાળા વાર્ષિક સભ્યો બનાવી વધુ પવિત્ર અને શ્રેષ્ઠ હોવાથી ઉપરના ખાતાની શકાય. કુલ ખર્ચને તેઓ ૧૦૦/૧૦૦ રૂપિયા રકમ નીચેના ખાતામાં કયારેય લઇ જઇ શકાય આપીને પૂરો કરી આપે. 4. વર્ષ દરમ્યાન થતા નહિ. હા, કદાચ નીચેના ખાતાની રકમનો જો તે લગ્ન સમારંભો, જન્મપ્રસંગો, મરણના પ્રસંગોમાં ખાતામાં બીલકુલ ઉપયોગ ન હોય તો તેને ઉપરના સાધારણ ખાતામાં સારી રકમ લખાવવા માટે ખાતામાં લઇ જઇ શકાય છે. આગેવાનોએ પ્રેરણા કરવી જોઈએ. 5. શાસનમાન્ય કે બીજા કેટલાક ખાતાઓ - સમ્યગુદષ્ટિ, અધિષ્ઠાયક દેવ-દેવી જેવાં કે માણિભદ્રજી, પદ્માવતીદેવી, ચક્રેશ્વરીદેવી આદિની T1| સાધારણ ખાતુઃ આ ખાતુ એટલે જનરલ દેરી પર વર્ષગાંઠના દિવસે ધજા ચડાવવાની બોલી, ખાતુ છે. આ ખાતામાંથી સાતે ક્ષેત્રમાં ધન વાપરી તેમને પ્રથમ તિલક કરવાની બોલી વગેરે દ્વારા શકાય છે. તેમ જ ત્યાં ભંડાર મૂકીને તેમાં આવતી રકમ બીજા ખાતાઓની અપેક્ષાએ આ ખાતુ લગભગ સાધારણ ખાતે લઈ જઈ શકાય; પરંતુ આ દ્રવ્ય હંમેશાં નબળું પડતું હોય છે. હંમેશાં ખોટમાં ચાલતું શ્રાવક-શ્રાવિકાના ઉપયોગમાં ન વાપરી શકાય. 6. હોય છે. આ ખાતાને ઉદારદીલ શ્રાવકોએ સબળ તપસ્યા બાદ તપસ્વીઓનું બહુમાન તિલક વગેરે .. અને સદ્ધર બનાવવું જોઈએ. શાસ્ત્રમાં પણ કહેવાયું કરવાની બોલી. 7. સંઘની કંકોત્રીમાં દસ્તક કરવાની છે કે જે ખાતુ નબળુ પડતું હોય તેને સૌ પ્રથમ બોલી. 8. સંઘપતિનું બહુમાન કરવાની બોલી. ૭. સબળ કરવું. શરીરમાં જે અંગ નબળું પડયું હોય ચૌદ સ્વપ્ન ઉતરે ત્યારે તે તે બોલીનો આદેશ તેની જો કાળજી લેવામાં ન આવે તો આખા લેનાર શ્રાવક-શ્રાવિકાને તિલક કરવાની બોલી. 10. શરીરની તંદુરસ્તી જોખમમાં મૂકાય છે. તેમ દીક્ષાર્થીનું બહુમાન કરવાની બોલી ઈત્યાદિ બોલીઓ નબળા પડતા આ ખાતાની જો કાળજી ન લેવાય સાધારણ ખાતામાં લઇ જઇ શકાય છે 11. સાધારણ તો ઉપરનાં અનેક ખાતાઓમાં તેની અસર પહોંચ્યા માતાની કાયમી તિથિયોજના કરી શકાય. 12. વિના ન રહે. જિનેશ્વરદેવની. અષ્ટપ્રકારી પૂજાનાં દ્રવ્યોની સાધારણ ખાતાની આવકના કેટલાક ઉપાયો : ઉછામણી કરી તે દ્રવ્યો લાવી શકાય. 13. એકએક 1. બેસતા વર્ષના દિવસે સાધારણ ખાતાની ટીપ માસનો સાધારણ ખર્ચનો લાભ લેવા માટે કારતક, શરૂ કરવી અને ગયા વર્ષે જેટલી ખોટ રહી હોય ૧ માગસર આદિ એક એક માસની ઉછામણી કરી તે શ્રીમંત શ્રાવકોએ ભેગા મળીને પૂરી કરી દેવી. • બાર પુણ્યવાનોને બાર માસનો લાભ આપી શકાય. ના સભ્યોનો પોતાનો જે રસોડાખર્ચ હોય સાધારણ દ્રવ્યનો સદુપયોગ : તેના અમુક ટકા સાધારણ ખાતે લખાવવા એવો 1. જિનમંદિરમાં અપ્રકારની પૂજાની સામગ્રી તેમ Jain Education International For Privat 47ersonal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy