SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ અનુષ્ઠાનો અને સમૂહ આરાધનાઓ ર૪ તીર્થકર શ્રેણીતપ આરાધના ૨૪ તીર્થકર શ્રેણીતપનું સામૂહિક આયોજન કેવી તીર્થકર શ્રેણીતપ આરાધનાનું આયોજન રીતે કરી શકાય તે અંગે અત્રે કલકત્તામાં થયેલ - ર૪ તીર્થકર શ્રેણીતપનું વિધાન તપાવલીમાં આરાધનાનો અહેવાલ રજૂ કરેલ છે, જેના દ્વારા આપવામાં આવેલ છે. આ ત૫ વ્યકિતગત રીતે અનુષ્ઠાનની રૂપરેખા યાનમાં આવી શકશે. કરવામાં આવે તો ચડતાં ઉતરતાં ક્રમે કુલ દ00 પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય એકાસણાનો તપ થાય છે. સામુદાયિક આરાધનામાં ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્યરત્ન એક સાથે કમસેકમ 500 આરાધકો જોડાય તો પૂજય મુનિરાજશ્રી હેમરત્નવિજયજી મહારાજના આ તપનું આયોજન કરી શકાય એકાસણાનો ત૫, પ્રેરણાદાયી પ્રવચનો કલકત્તા ૯૬, કેનીંગ સ્ટ્રીટના ૨૪ લોગસ્સનો કાઉ. ૨૪ અમા. ૨૪ સાથીયા અને ઉપાશ્રયમાં ધમધોકાર ચાલી રહ્યા છે. રોજની આવશ્યક ક્રિયા સમેતે આ આરાધના કરવી, સ્ટેજ પ્રવચન સભામાં લગભગ ૨OOO થી ૨૫O૦ અને બનાવીને લાઈનસર ૨૪ જિનબિંબોની સ્થાપના રવિવારે આશરે ૫૦૦૦ની વિશાળ જનમેદની કરવી. વચ્ચે એક મોટા મૂળનાયક સ્થાપવા. એકેક ઉભરાય છે, પૂજયશ્રીના વેધક પ્રવચનોની અસર બિંબ સામે ૨૫ આરાધકોને બેસાડવા. તેઓ પોતાની પામીને તા. રર-૭-૮૪ના રોજ ૧૪૦૦ ભાવિકો સમક્ષ રહેલા ભગવાનના નામની વીસ માળા ૨૪ તીર્થકર શ્રેણીતપની આરાધના કરવા માટે ગણવા સાથે તે જિનની આરાધના કરે. એકેક સુસજજ બન્યા હતા. ભગવાનના નામની ૨૫ ચીઠ્ઠી બનાવીને કુલ 600 તા. રર-૭- ૮૪ રવિવારના રોજ પ્રભાતે ચીઠ્ઠી નામવાળી તૈયાર કરવી. દરવાજેથી પ્રવેશ દેરાસરજીના મુખ્યદ્વાર પરથી શરણાઈના માંગલિક કરતાં આંખ બંધ કરીને આરાધક કોઈપણ એક સૂરો રેલાવા લાગ્યા હતા, ટ્રેન પકડવા દોડતા ચીઠ્ઠી ઉપાડે. જે ભગવાનનું નામ આવે તે ભગવાન પ્રવાસીની જેમ ભાવિકો જિનાલય તરફ દોડી રહ્યા સામે પોતે ગોઠવાય અને તે ભગવાનની જ હતા, સુટબૂટમાં ફરનારા તરકડા યુવાનો અને આરાધના કરે. દરેક ભગવાન સામે નાની ફેશનેબલ ડ્રેસમાં ફરતી યુવતીઓ પણ એ આધુનિક થાળીમાં ૧ જલકળશ, ૧ ચંદનકટોરી, ૧ ફૂલ, ૧ કેસને ફગાવી દઈને પૂજાના વસ્ત્રોનું પરિધાન કરી ધૂ૫, ૧ દીપ, અક્ષત, ૧ નૈવેદ્ય, ૧ ફળ આટલી જિનમંદિર ભણી ઉતાવળા પગલા ભરી રહી હતી. સામગ્રી તૈયાર કરીને મૂકવી. સભામાં ઉછામણી થોડાક સમયમાં આખુંયે જિનાલય જિનપૂજકોથી બોલાયા બાદ જે ર૪ ૫ણવાનોને તે લાભ મળે તે ખીચોખીચ ઉભરાઈ ગયું હતું. હા, એ પૂજકોમાં આખી સભા વતી ૨૪ જિનની અષ્ટપ્રકારી પૂજા આજે કેટલાક એવા પણ પુણ્યાત્માઓ હતા કે જેઓ સ્ટેજ પાસે ઉભા રહીને કરે. વચ્ચે સ્થાપેલ મોટા વીતી ગયેલા જીવતરમાં આજે સૌ પ્રથમવાર જ જિનબિંબની અષ્ટપ્રકારી પૂજા વિશિષ્ટ સામગ્રીથી પરમાત્માનો ચરણસ્પર્શ કરવા આવ્યા હતા. તેથી આઠ ઉછામણી અલગથી બોલીને કરાવી શકાય. તેઓ તો આનંદમાં જ હતા. પરંતુ તેમને પૂજાના આવી આરાધના કલકત્તા ૯૬ કેનીંગ સ્ટ્રીટમાં વિ. વસ્ત્રોમાં જોનાર પણ આનંદમાં આવી ગયા હતા. સં. ૨૦૪૦માં કરાવામાં આવેલ જેનો અહેવાલ જિનાલયના અગ્રદ્ધારે ઉભેલા ગજરાજોને તથા અત્રે રજૂ કરેલ છે. સ્થંભોને આજે ફુલોથી શણગારવામાં આવ્યા હતા. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy