SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ગામડાઓમાં મધરાતે ચોરોને પણ મોકળું મેદાન 10. ગામડાંઓમાં મંદિરની આસપાસમાં જ જેમનાં મળી જતું હોય છે. આખી રાત મંદિરમાં સ્થિરતા મકાનો ખાલી પડ્યાં હોય તેમણે, મંદિરની સંભાળ કરીને મંદિરની પૂરેપૂરી સફાઈ કરીને તે લોકો કરે તેવા સારા ભાડુઆતને મકાન ભાડે આપવું. રવાના થઇ જતા હોય છે. સવારે પેલા ઘરડા-બુઢા મંદિરને જોખમ ઉભું કરે તેવા માણસોને તો કયારેય ' કાકાઓ મંદિર ખોલે ત્યારે તેમના હાથમાં તીજોરીની પણ ભાડે ન આપવું. ચાવી અને તૂટેલાં તાળાં સિવાય કશું જ રહ્યું હોતું 11. જે ગામમાં બેથી વધુ જિનાલયો હોય, વસ્તી નથી. માટે ગામડાઓમાં હવે સોનાના ઘરેણાં, ચૌદ ખલાસ થઇ ગઈ હોય અને જીર્ણોદ્ધાર કરાવવાનો સ્વપ્નો આદિ રાખવાં ઉચિત નથી. પ્રસંગે ઉપસ્થિત થયો હોય તો બે મંદિરોના અલગ 8. શહેરોમાં નવાં સ્વપ્નાં બનાવવાં પડે તેમ હોય અલગ જીર્ણોદ્ધાર કરવાને બદલે જે મંદિરો જીર્ણ તો ચાંદીનાં ન બનાવતાં કોપરનાં બનાવી ઉપર થયાં હોય તેનું ઉત્થાપન કરી દઇને બે-ચાર કે ચાંદીનો ઢોળ ચડાવી દઈ કામ ચલાવવું સમયોચિત પાંચ દેરાસરનાં જિનબિમ્બો ભેગાં કરી એક જ ગણાશે. જિનાલયમાં બિરાજમાન કરી દેવાં જોઈએ. 9. ગામડાંઓ છોડીને બાપ-દાદાઓનાં બાંધેલાં ખંભાતમાં જીરાળાપાડાના જિનાલયમાં પૂર્વે મંદિરોને ઉભાં મૂકીને જે લોકો શહેરોમાં દોડી ગયા ઓગણીસ જિનાલયોના ભગવાન ભેગા કરીને એક છે, તથા શહેરની પોળો છોડીને જે લોકો જ મંદિરમાં બિરાજમાન કર્યાના દષ્ટાંતો આજે પણ સોસાયટીઓમાં જતા રહ્યા છે તે લોકોએ પણ મોજૂદ છે. આવતીકાલનો વિચાર કર્યા વિના અવારનવાર પોતાના ગામના કે પોતાની પોળનાં ગામના કે પોળના મમત્વના કારણે એકદમ જિનાલયોની દેખભાળ કરતા રહેવું જોઇએ. જીર્ણોદ્ધારના નિર્ણય પર ન આવી જતાં ભવિષ્યની મંદિરોની સફાઈ, રંગરોગાન, પૂજા, સેવા આદિના સેફટીનો વિચાર સૌ પ્રથમ કરવો. ખર્ચ માટે સક્રિય સહયોગ આપવો જોઇએ. નિર્ધન મનુષ્ય પણ પૂજા કરવી , જો સાધારણ સ્થિતિના શ્રાવકની પોતાનાં પૂજનદ્રવ્યો લાવીને પૂજા કરવાની શકિત ન હોય તો તેણે પૂજાના અવસરે મંદિરે પહોંચી જવું અને જે કોઈ શ્રીમંત પુણ્યવાનો પોતાની સામગ્રી લઈને આવ્યા હોય તેમને ફૂલમાળા ગુંથી આપવી, કેસર ઘસી આપવું, અંગરચનાદિ કાર્યમાં સહાયક થવું. ઈત્યાદિ કાર્યો વડે પણ જિનપૂજાનો મહાનું લાભ મેળ વવો. હા જો એવે વખતે સામાયિક જતું કરવું પડે તો સામાયિક જતું કરવું પણ પૂજાનો લાભ જતો ન કરવો. કેમકે સામાયિક ભાવસ્તવ હોવા છતાં તે પોતાને સ્વાધીન છે. બીજા કોઇપણ સમયે સામાયિક કરી શકાશે. પણ જિનપૂજાનો દ્રવ્યસ્તવ તો પરાધીન છે. બીજા પૂજા કરવા આવે ત્યારે જ એ સાધી શકતો હોય છે. માટે જે સમયે આવો ચાન્સ મળે ત્યારે તે ઝડપી લેવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy