SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 1. સચિત્તનો ત્યાગ : B. એક આચાર્ય ભગવંતને સખ્ખત મંદિરમાં પ્રવેશ કરતાં રાજાએ પોતાની શરદીની બીમારી રહેતી. એક વૈધે તેમને જણાવ્યું કે તલવાર, છત્ર, પગરખાં, મુગટ, ચામર આ પાંચ તમે રોજ થોડી છીંકણી તાણવાનું રાખો, જેનાથી રાજચિહ્નોનો ત્યાગ કરવો. અન્ય મનુષ્યોએ કંઈક રાહત અનુભવાશે. તેઓશ્રીએ તેમ કરવું ચાલુ પોતાના શરીરની શોભા માટે રાખેલા પુષ્પહાર,' કર્યું. નાનકડી પતરાની ડબ્બીમાં એક શ્રાવક બજ૨ માથાની વેણી, વાળમાં ભરાવેલાં ફૂલ, મુગટ, સાફો, ભરીને આપી ગયો. એક દિવસ જિનાલયે દર્શને કલગી તથા જૂના, મોજાં, ખિસ્સામાં રાખેલા જતાં કેડે ખોસેલી એ ડબ્બી એમ જ રહી ગઈ. મુખવાસ, માવા-મસાલા, સિગારેટ, પાન, દવા, ઉપાશ્રયે ગયા બાદ જયારે આ વાતની તેઓશ્રીને ઔષધ, છીંકણી, સેન્ટ, અત્તર વગેરે તમામ પદાર્થોનો જાણ થઈ ત્યારે તેમણે પોતાના શિષ્ય પાસે રાખની મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ત્યાગ કરી દેવો જોઈએ. કુંડી મંગાવીને આખીયે ડબ્બીને રાખમાં ઠલવીને પેઢી પર કે આસપાસમાં કોઈ જગ્યાએ તેને મૂકી હલાવી નાંખી. પરમાત્માના વિનય માટેની કેવી આવવાં જોઈએ. છેવટે બહાર કોઈને ઉભા રાખીને અદ્ભુત સાવધાની !! તેમને અથવા પહેરેગીરને સોંપીને પછી જ c. એ પુણ્યાત્મા હાર્ટના દર્દી હતા. તેમને જિનાલયમાં પ્રવેશ કરવો. એ પ્રથમ પ્રકારનો વિનય અચાનક હાર્ટનો હુમલો થઈ આવતો, તેથી ડૉકટરે છે. પોતાના ઉપયોગમાં લેવાના એ પદાર્થો ભૂલથી | ‘સોરબીટ્રેટ’ નામની એક ગોળી હંમેશાં ખિસ્સામાં પણ ખિસ્સામાં રહી જાય તો પછી તેનો ઉપભોગ | રાખવા જણાવેલ. હા, જેવો હાર્ટનો હુમલો થાય કે બીલકુલ કરી શકાય નહિ. જો પરમાત્માની પૂજામાં તુર્ત જ જીભ નીચે મૂકી દેવાય માટેસ્તો. એક વાર ઉપયોગી બને તેવા અંબર, કસ્તૂરી, કેસર જેવા એ બજારમાંથી દવાની પચાસ ગોળી લઈને એ જિનાલયે પદાર્થો હોય તો જિનપૂજામાં વાપરી શકાય. દર્શન કરીને ઘરે ગયા. દવા લઈને દર્શન કરીને ઘેર કેટલાક કથાપ્રસંગો : પહોંચ્યાની વાત ઘરવાળીને જણાવી. શ્રાવિકાએ | A. અમલનેરના ઉપાશ્રયમાં મારા તારક કહાં, લાવો જો એ દવા કયાં છે? શેઠે જયારે પચાસ ગુરુદેવશ્રી બિરાજમાન હતા. કલકત્તાનાં એક ધનાઢય ગોળીની ડબ્બી શ્રાવિકાના હાથમાં આપી ત્યારે અને શ્રદ્ધાળુ શ્રાવકે પૂજયશ્રી પાસે આવી એક પડીકું શ્રાવિકાએ તેને સગડીમાં નાખીને રાખ કરી નાખી. ખોલ્યું. ‘સાહેબ ! આ પ્યોર કસ્તૂરી છે. તપસ્વીઓની શેઠે રાડ તો જરૂર પાડી પણ શેઠાણીએ આ વિનય ભક્તિ માટે મદ્રાસથી મંગાવી છે. ગઈ કાલે જ આવી સમજાવ્યો ત્યારે શેઠ રાજી થયા, દોષથી બચી ગયા છે, પણ આજે દર્શને જતાં ભૂલથી મારા ખિસ્સામાં માટેસ્તો! રહી ગઈ છે. હવે તેનું શું કરવું?” પૂજયશ્રીએ તરત જ જણાવ્યું કે હવે એ શ્રાવકથી વાપરી શકાશે નહિ. કેટલીક સાવધાની : એને કેસર-બરાસ સાથે લસોટીને પરમાત્માની A. પાન-મસાલા, તમાકુ, માવા, બીડી, ભક્તિમાં જરૂર વાપરી શકાશે. હજારો રૂપિયાની એ સિગારેટનાં પેકેટ, સેન્ટ, અત્તરની બાટલીઓ આદિ પડીકી પેલા શ્રાવકે ચંદનમાં લસોટીને દેવાધિદેવની ખિસ્સામાં રાખીને ફરતા યુવાનોએ, પર્સમાં ચોકલેટ અંગપૂજામાં વાપરીને આ અભિગમને સાર્થક કર્યો. રાખીને ફરતી યુવતીઓએ તથા બાળકોએ, | 12 Por Pavao Orsonal use only www.alinelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy