SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૮૦ છ006). ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જિજ્ઞાસિતમ ၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ ગીતાર્થ ગુરુદેવો પાસેથી મળેલા આશાતના થાય છે તો નવાં જિનબિંબો ભરાવવાનો કેટલાક પ્રશ્નોના જવાબો શો અર્થ ? 1. કોઈ શહેરમાં પ્રક્ષાલ માટે ગાયનું દૂધ ન 5. જે જિનાલયોમાં જિનબિંબો અપૂજ રહેતાં હોય મળે તો શું કરવું ? તે પૂજાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ. વળી જ્યારે 1. ગાયનું દૂધ મળે તેવો પ્રબંધ કરવો. કોઇપણ મોટા યાત્રામેળા, સંઘો વગેરે આવે છે ત્યારે તે તે પ્રયત્નોથી ન જ મળે તો મેળવવા માટેના પ્રયત્નો નો તીર્થોમાં રહેલાં અગણિત જિનબિંબો અતિશય ચાલ રાખી જે મ છેતેનાથી નિવ, આલાદનું કારણ બને છે. વસ્તુતઃ જ્યારે નવાં કરવો.દુર્ગન્ધવાળું દૂધ તો ન જ વાપરવું. જિનાલયોમાં નામ, રાશી અને ઊંચાઈમાં જોઇતાં 2. પુષ્પપૂજા માટે શ્રાવકો બગીચો બનાવી શકે જિનબિંબો ન મળે ત્યારે નવાં બિંબો ભરાવવાં ખરા ? જરૂરી બને છે. શ્રાવકો માટે જિનબિંબ ભરાવવાનું 2. ૫૫ વેચનારી માલણ .. વગેરે ન પાળતી શાસ્ત્રીય વિધાન છે એ વાત પણ ભૂલવી નહિ. હોય, ફૂલો અશુદ્ધ થતાં હોય તો શ્રાવક શુદ્ધ ફૂલો મેળવવા માટે ઉચિત વ્યવસ્થા જરૂર કરી શકે છે. 6. ગૃહમદિર રાખવામાં M.C. વગરના કારણે 3. સવારે વાસક્ષેપ પૂજા કરતાં વસ્ત્રો કેવાં સવારે વાસક્ષેપ પ ા કરતાં વખો. કેવાં આશાતનાઓ થાય એના કરતા ન રાખીએ તો વાપરવાં ? અને તે વખતે સ્નાન કરવાની જરૂર ચાલે ? ખરી ? 6. M... વગેરે કારણોને આગળ કરીને 3. વાસક્ષેપ પ્રજામાં વસ્ત્રો ધોયેલાં શદ્ધ (જેના વડે ગૃહમંદિરની યોજનાને ટાળી દેવી જરાયે ઉચિત સંડાસ, બાથરૂમ કે મૈથનસેવનાદિ ન કરેલું હોય નથી. M.C. વાળાની રૂમ કરતાં જુદી રૂમમાં તેવાં) વાપરી શકાય છે. - સ્નાન કર્યા વિના જિનમંદિર સ્થાપવામાં જરાયે બાધ નથી. પૂજાનાં હાથ-પગ-મોં ધોઇને પણ વાસક્ષેપ પૂજા (અદ્ધર વસ્ત્રો તેમ જ સ્નાન માટેનું જલ શુદ્ધ વાપરીને હાથે) કરી શકાય છે. પ્રભુપૂજા થઈ શકે છે. 4. અભિષેક પૂજા નવ અંગે કરવી કે સર્વ અંગ 7. પંચામૃતથી અભિષેક કર્યા બાદ બધી જ પર કરવી ? વ્યકિતઓએ પાણીનો કળશ કરવો જરૂરી છે ? 4. અભિષેક પૂજા એ કંઇ તિલકપુજા નથી. તે 7. હકીકતમાં તો પંચામૃત વડે જલપૂજા થઈ જ નવ અંગે કરવી પડે. જેમ રાજયાભિષેક મસ્તક ગઈ છે, હવે બધાએ પાણીનો કળશ કરવાની પર અથવા જમણા પગને અંગુઠે કરવામાં આવે છેઆવશ્યકતા રહેતી નથી. જલનો કળશ તો ચીકાશ તે રીતે અભિષેક-પૂજા પણ મસ્તક પર કરવી ઉચિત વગેરે દૂર કરવા માટે જ કરવાનો હોય છે. છતાં જણાય છે. મસ્તક પર થતા અભિષેકનાં ઝરણાં કોઈ આગ્રહ કરે તો અટકાવવા નહિ. કેમકે હાલ સવ અંગો પરથી પસાર થતાં હોય છે એટલે નવ તવી પ્રણાલિકા ચાલુ છે. અંગો પણ તેમાં આવી જ જતાં હોય છે. 8 રાત્રે ભાવના કેટલા વાગ્યા સુધી રાખી શકાય? 5. ઘણા તીર્થોમાં જિનબિંબો અપૂજ રહે છે ઘણી છે. મુખ્ય વિધિએ તો સંધ્યા સમય સુધી જ રાખી 200 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy