SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 9999999999999oooooooooooooooooooooooooooooooooo009 જિનપૂજ અને હિંસા કિa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - હિંસાને આગળ કરીને કેટલાક લોકો જિનપૂજાનો વાત્સલ્યમાં પકાયના જીવો શું નથી કરતા? અને વિરોધ કરતા હોય છે. તેઓ વારંવાર એક જ ભીડા, ટીંડોળાં અને કેળાંના શાક શું નથી સમારતા? જાતની રેકર્ડ જરાયે કંટાળ્યા વિના હંમેશા વગાડયા ગાયને લીલું ઘાસ ખવડાવતા શું વનસ્પતિકાયના કરતા હોય છે કે પૂજા કરવામાં પાણીના, પુષ્પના જીવો નથી કરતા ? તરસ્યા માણસને કાચું પાણી કેટલા બધા જીવોની હિંસા થાય છે. પીવડાવામાં શું પાણીના જીવો નથી કરતા ? ધૂપ-દીપ પેટાવવામાં અગ્નિકાયના કેટલા બધા બીમાર સાધુ-સાધ્વીજીને ટાઈફોઇડના તાવમાં જયારે જીવોની હત્યા થાય છે. મંદિર બાંધવામાં કેટલા મોસંબીનો રસ કાઢીને વહોરાવો ત્યારે લીલોતરીની બધા જીવજંતુ નાશ પામે છે. પુષ્પોની આંગીઓ હિંસા નથી થતી ? રામાનુગ્રામ વિહાર કરતાં બનાવવામાં લાખો વનસ્પતિ જીવોનો નાશ થાય સાધુ-સાધ્વીઓ જયારે નદી-નાળાં ઉતરે ત્યારે શું છે. આ તે કેવો ધર્મ ? આ તે કેવી આરાધના ? અપકાયની હિંસા નથી થતી ? સાધુઓ જયારે જયાં હિંસા થતી હોય ત્યાં ધર્મ હોય જ કયાંથી ? પ્રવચન આપે, વિહાર કરે, હાથપગ હલાવે ત્યારે ખરેખર, આ બધી વાતો અજ્ઞાનમૂલક છે. શું વાયુકાયના જીવોની હિંસા નથી થતી ? જયારે જૈનદર્શનને સાચી રીતે નહિ સમજેલા જ આવી માસક્ષમણ વગેરે ઉગ્ર તપસ્યા કરો ત્યારે પેટમાં વાતો કરતા હોય છે. પડેલા કુમીક્રીડા વગેરે નાશ નથી પામી જતાં ? - તત્ત્વજિજ્ઞાસુ માણસે આવી વાતો સાંભળીને કયો ધર્મ એવો છે કે જેમાં કોઇપણ પ્રકારની કયારેય લેવાઈ જવું ન જોઈએ. પરંતુ શાસ્ત્રીય હિંસા ન થતી હોય ? જો માત્ર આવી હિંસાને જ રહસ્યોને પામવા પ્રયત્ન કરવો જોઈએ. સાચું પાપ માનવાનું હોય, અને અહિંસાનું જ ગીત સમજાઈ ગયા બાદ તેના આચરણમાં પળનો યે લલકારવાનું હોય, તો આપણે સહુએ જંગલમાં વિલંબ ન કરવો જોઈએ. ચાલો આપણે જિનપૂજામાં જઈને જરાયે હાલ્યા-ચાલ્યા વિના, પગ હલાવ્યા હિસ્સાનું પાપ લાગે છે કે નહિ તે અંગે કેટલીક વિના તદ્દન નિશ્રેષ્ઠ બનીને, શ્વાસોચ્છવાસ બંધ વીતો વિચારીએ. કરીને બેસી જવું પડશે. ધર્મસ્થાનકનિર્માણ, જિનપૂજામાં હિંસાને આગળ કરતા માણસોને સાધર્મિક-વાત્સલ્ય, અનુકંપા, ગુરુવૈયાવચ્ચ, આપણે કહીએ કે પૂજાને બાજુ પર રાખો અને તે પ્રવચન, વિહાર અને ઉપવાસ વગેરે કોઈ આરાધના સિવાયના બાકીના બીજા જે ધર્મો છે તેમાં તો કરી શકાશે નહિ. કારણ કે આ બધું કરવા જતાં કય હિંસા થતી નથી ને ? ઓ ભાઈ જરા હિંસાનું પાપ લાગી જશે. હાબ આપો તો, ઉપાશ્રયો કે સ્થાનકો બાંધવામાં શું આવી વાત સ્વીકારી શકાશે ? શું આ વાતોને શું કાચું પાણી નથી વપરાતું ? ઈટોમાં, માટીમાં, સાચી માની શકાશે ? ઉપાશ્રય કે ધર્મસ્થાનોનું લક્ષમાં પૃથ્વીકાયના જીવો નથી કરતા? લાકડાની નિર્માણ, પ્રવચન, અનુકંપા, વૈયાવચ્ચ, વિહાર અને યાખ્યાનની પાટો બનાવવામાં શું વનસ્પતિકાયના તપસ્યા આદિ ધર્મોમાં હિંસા છે માટે બંધ કરી આવી નથી મરતા ? ધર્મસ્થાનની સફાઈ કરવામાં શકાશે ? જો આ બધામાં હિંસાનું પાપ લાગતું છે પાણીના જીવો નથી કરતા ? સાધર્મિક હોય તો ભગવાન સાધુ-સાધ્વીને નવકલ્પી વિહાર Jain Education International 149 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy