SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પસીનો છૂટી રહ્યો હતો. ગળું પાણી વિના ટૂંપાઈ હાઇજંપ લગાવતાં તે બોલ્યો સવા કરોડ ! આવો રહ્યું હતું, શરીર લથડી રહ્યું હતું. એને જલપાન આંકડો સાંભળતાં જ સહુના કાન ચોકન્ના થઈ કરવું હતું. પણ કયાંય પાણી દેખાતું ન હતું. છેવટે ગયા અને બધાના ડોળા મેલાંઘેલાં લૂગડે ઉભેલા એણે કોદાળો હાથમાં લીધો અને ભરબપોરે તે જગડ સામે ચકરાવા લાગ્યા. કુમારપાલ રાજાએ - જમીન ખોદવા લાગ્યો. જેમ જેમ ખોદકામ કરતો મંત્રીઓને ઈશારો કર્યો કે, જરા ચકાસી લેજો, ગયો. તેમ તેમ તેની તરસ વધતી ગઈ. ગળું વધુ પણ એટલામાં જગડ સભામાં હાજર થયો અને ને વધુ ટૂંપાતું ગયું. શરીર પર પસીનો વધતો ખેસનાં છેડે બાંધેલું સવાકરોડ રૂપીયાનું માણિકય ગયો. બધી જ રીતે તેની તકલીફો વધી રહી. એક કાઢીને કુમારપાલ રાજાનાં હાથમાં અર્પણ કર્યું. આગંતુકે પૂછયું, હે પિપાસુ ! તું તરસ્યો તો છે જ તેજોમય માણિજ્યને જોતાં કમારપાલે પૂછયું, જગડ અને પાછી તૃષા વધે તેવી જ મજૂરી શા માટે કરી આવી અદ્દભુત ચીજ કયાંથી લાવ્યો ? મહારાજા ! રહ્યો છે? તે બોલ્યો ભઇલા ! તને ખબર નથી. મારા પિતાશ્રીએ દરિયાપાર જઈને ધંધો ખેડયો, આ મહેનત કર્યા પછી જે પાણી પ્રગટ થશે તેનાથી ખૂબ ખૂબ ધન કમાયા અને જયારે પાછા ફર્યા તૃષા મટી જવાની છે. ગળે ટૂંપાતું બંધ થઈ જવાનું ત્યારે દેશાંતર કરવામાં થયેલી વિરાધનાથી તેમની છે અને સ્નાન કરવાથી પસીનો પણ સાફ થઈ આંતરડી કકળી ઉઠી અને જે ધન પ્રાપ્ત કર્યું હતું. જવાનો છે. આટલી મહેનતે પણ બહાર આવનારું તેમાંથી સવા-સવા કરોડના પાંચ માણિકય ખરીદ પાણી, મારી બધી તકલીફોને દૂર કરી દેવાનું છે. માટે જ આ મહેનત કરું છું. રે ! જિનપૂજામાં કર્યા અને મૃત્યુની વેળાએ મને સુપરત કરતાં કહ્યું, બેટા ! સવા કરોડનું એક માણિકય શત્રુંજય થતી સ્વરૂપહિંસાને જોઇને જે લોકો પૂજાનો વિરોધ કર્યા કરે છે. તેમને કયાં ખબર છે કે આ તીર્થાધિરાજ દાદા ઋષભદેવને ચડાવજે, સવાકરોડનું જિનપૂજાના પ્રભાવે પૂજકનાં અંતરમાં ભાવનાનાં એક માણિકય આબાલબ્રહ્મચારી ગિરનારી ભગવાન એવાં નિર્મળ જલ ઉછળવાનાં છે કે જેના પ્રભાવે આવે નેમનાથ સ્વામીને ચડાવજે. સવાક્રોડનું એક માણિકય તે સમગ્ર હિંસાઓના પાપથી નિવૃત્તિ થઈ દેવપન (ચન્દ્રપ્રભાસપાટણ)માં ચન્દ્રપ્રભ સ્વામીને સર્વવિરતિ ધર્મને પામી અંતે સિદ્ધિગતિને સંપ્રાપ્ત ચડાવજે ! અને બેટા વધારાના બે તારા કરવાનો છે. જીવનનિર્વાહ કરવામાં વાપરજે. રાજન્ ! પિતાજીની આજ્ઞા પ્રમાણે ત્રણેય સ્થળે ત્રણ માણેક ચડાવી 15) હંસરાજ દારૂનો દીકરો જગડ : દીધાં. મારા ભાગનાં જે બે રહ્યાં હતાં, તેમાંથી એનું નામ હતું જગડ ! મહુવાના હંસરાજ આ એક સંઘમાળની ઉછામણી પેટે આપને અર્પણ ધારૂનો એ દીકરો હતો. સિદ્ધાચલ તીર્થાધિરાજની કરું છું. જગડની આ ઉદારતા જોઇને સહુનાં મસ્તક યાત્રાએ ગયો હતો. દાદાના દરબારમાં સમ્રાટ્ નમી ગયાં. રાજા કુમારપાલનો સંઘ ત્યાંથી પ્રસ્થાન કુમારપાલ મહારાજાના સંઘની તીર્થમાળા પહેરવાની કરીને જયારે ગિરનાર પહોંચ્યો ત્યારે ત્યાં પણ ઉછામણી બોલાતી હતી. તીર્થમાળની ઉછામણી બોલીને જગડે સવા કરોડનું ચાર લાખ | આઠ લાખ | બાર લાખનો આંકડો બીજાં માણેક પણ અર્પણ કરી દીધું. શાબાશ ! બોલાઈ રહ્યો હતો. થોડી વારે ગાડી થોડી આગળ જગડ ! ધન્ય છે તારી જનેતાને અને તારા પિતા ચાલી. ચૌદ લાખ | સોળ લાખ | વીસ લાખ હંસરાજ ધારૂને ! એટલામાં તો જગડે એક મોટો ધડાકો કર્યો અને Jain Education International 175. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy