SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર પાસે ઉભા રહીને કરવો. 30. કેટલાક ભાઈઓ જિનાલયમાં પોતાની આંખ 28. મોટા પૂજનો વગેરેમાં આજે મંદિરોમાં અને હાથ સીધા રાખી શકતા નથી, તેથી એક વીડીયોગ્રાફીનું તોફાન શરૂ થયું છે. જે યોગ્ય નથી. બેનનું સૂચન હતું કે ઉપાશ્રયની જેમ પુરૂષોનું પૂજનમાં બેસનારનું તમામનું ધ્યાન ભગવાનને બદલે જિનાલય પણ જુદું રાખવું જોઈએ. આજના ટી.વી. વિડીયો કેમેરા સામે રહેતું હોય છે. જેનાથી નર્યો વીડીયોના જમાનામાં વકરેલ વિકારોનું દૂષણ પુરૂષ દેહાધ્યાસ પોષાય છે માટે પૂજન કરાવનારાએ આ વર્ગે કમસેકમ મંદિરમાં તો ત્યજવું જ જોઈએ ત્યાં ચીજ પૂજન વખતે દાખલ કરવી નહિ. શ્રી સંઘોએ કશો ગેરલાભ ઉઠાવાનો ઈરાદો રૌરૌ કરતી નરકના પણ મીટીંગમાં ઠરાવ કરી લેવો જોઈએ કે મંદિરોમાં પાપ બંધાવશે માટે સાવધાની રાખવી જરૂરી છે. આ વીડયો કેમેરા વગેરે લઈ જવા દેવા નહિ. 31. રોકડા રૂપીયા કે કરન્સી નોટો ભગવાનના 29. ચાંદીના વરખ વાપરવા અંગે વચ્ચે અવાજ હાથમાં મુકવી યોગ્ય નથી કેમકે રોકડ નાણું હવે ઉલો પણ યોગ્ય તપાસ કરતાં "બળદના લગભગ લોખંડ-સત જેવા પદાર્થોમાં બનવા લાગ્યું આંતરડાના ચામડામાં વરખ ટીપવો પડે છે એ છે. એટલે ભંડારમાં નાખવું. પ્રભુજીના હાથમાં વાત સાવ વાહીયાત અને પોકળ હતી” – ફોરેનથી મૂકવા માટે ખોર ચાંદી-સોનાની શકિત મુજબની અમુક એવા મજબૂત કાગળની બુક આવે છે જેના મુદ્રા-લગડી બનાવી શકાય. પાના વચ્ચે ચાંદી મુકીને લાકડાના હથોડાથી 32. બીનજરૂરી ધાર્મિક પુસ્તકો, ફોટાઓ, ટીપવામાં આવે છે એટલે જિનપૂજામાં વાપરવામાં કંકોતરીઓ મંદિરના ઓટલે મૂકી જવી યોગ્ય નથી. બાધ નથી પણ વરખ આજે ચાંદીને બદલે સીસાના શ્રાવકે જાતે જ એની નિર્જનસ્થળમાં કે વહેતા આવવા મંડ્યા છે. જે બિંબ પર કાયમ માટે ચીટકી પાણીમાં જયણા કરી દેવી જોઈએ. જાય છે માટે એવા સીસાના વરખ વાપરવા યોગ્ય 33. ગુરુમૂર્તિ, ગણધર મૂર્તિ પાસે તેમની સ્તુતિના નથી. શ્લોકો બોલી શકાય. શ્રાવકની નિયનિ ટાઈમટેબલ સવારે ૪ વાગે જાગરણ, સાત નવકારનું સ્મરણ અને આત્મસંવેદન સવારે ૪ થી ૬ સુધીમાં એક સામાયિક અને રાઈ પ્રતિક્રમણ સવારે ૬ થી ૭ પ્રાતઃ પ્રભુદર્શન, પૂજા, ચૈત્યવંદન અને ગુરુવંદન સવારે ૭ થી ૮ સૂત્ર-સ્વાધ્યાય અને યથાશકિત પચ્ચખાણ સવારે ૮ થી ૯ ઉચિત ગૃહકાર્ય અને જયણા સવારે ૯ થી ૧૧ જિનવાણીશ્રવણ અને પાંચ પ્રકારનો સ્વાધ્યાય. બપોરે ૧૧ થી ૧૧ સ્નાન, પૂજા, વસ્ત્રપરિધાન જિનાલયગમન બપોરે ૧૧ થી ૧૨ાા મધ્યાહુનની અષ્ટપ્રકારી જિનપૂજા બપોરે ૧૨ થી ૧ા સુપાત્રદાન તથા ભોજનવિધિ બપોરે ૧ થી ૪ જ્ઞાનાર્જન અથવા ન્યાયનીતિપૂર્વક દ્રવ્યોપાર્જન બપોરે ૪ ૫ સાંધ્યભોજન સાંજે ૫ થી ૬. સાંધ્ય દેવદર્શન, આરતિ, ચૈત્યવંદન આદિ સાંજે ૬ થી ૭ દેવસી પ્રતિક્રમણ રાત્રે ૭ થી ૮ ગુરુવૈયાવચ્ચ અને સૂત્ર-સ્વાધ્યાય રાત્રે ૮ થી ૯ કુટુંબ પરિવાર સાથે ધર્મજાગરિકા રાત્રે ૯ થી ૪ નમસ્કારમંત્રના સ્મરણપૂર્વક શાંત નિદ્રા. ૪ બ હ , 212 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy