SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૦ ၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ > શાસ્ત્ર દષ્ટિએ ટી. 8000000000000000000000000000000000000000000000000008 કર્મના યોગે મંડાયેલા સંસારમાં જીવાત્માઓ (આજના જાલીમ ટેક્ષ વગેરેમાં પણ યથાશકય અનેક પ્રકારનાં પાપો સેવીને ધન મેળવે છે. પાપો દોષથી બચવાના પ્રયત્નવાળો હોય.) સેવીને મેળવેલું ધન પણ મોટેભાગે સંસારના 3. જે લોકોમાં સહુ માટે આદરપાત્ર હોય. ભોગવિલાસ અને મીજબાનીઓ ઉડાવવામાં જ 4. જેની કુળપરંપરા ઉજજવલ હોય. વપરાય છે. 5. જે ધર્મક્ષેત્રોમાં શકિત મુજબ દાન કરવામાં ઉદાર જેમ ઉપર ભૂમિમાં પડેલું બીજ કયારેય ફળ દીલ હોય. તી આપતું નથી બલ્બ બીજ પણ નિષ્ફળ જાય છે, 6. જે ધર્મક્ષેત્રોની રક્ષા કરવામાં વીર હોય. તેમ ભોગવિલાસમાં વાપરેલું ધન પુણ્યકર્મનો બંધ 1. જે ધર્મદ્રવ્યની વ્યવસ્થા કરવામાં બુદ્ધિમાન હોય. વગેરે કશા જ ફળને આપતું નથી. એટલું જ નહિ 8. જેનું હૈયું ધર્મના અવિહડ રાગે રંગાયેલું હોય. પણ આત્માને ભારે નુકસાન પમાડીને રહે છે. 9. જે સુગરની સેવામાં સદા તત્પર હોય. માટે સમજ અને ડાહ્યા શ્રાવકોએ પોતાના ધનનો 10. જે શશ્રષાદિ બુદ્ધિના આઠ ગુણોવાળો હોય. પ્રવાહ ભોગવિલાસના ખાળમાં વહી જતો 11. જે શાસ્ત્રના નિયમોને અને સુગુરુદેવોની અટકાવીને સાત ક્ષેત્રની ફળદ્રુપ ભૂમિ તરફ આજ્ઞાને સદા વફાદાર હોય. વાળવો જોઈએ. 12. જે જીવનમાં યથાશકય શ્રાવક જીવનના વેપારીનું ધન ધંધામાં રોકાયેલું રહે છે, આચારોને પાળનારો હોય. વ્યસનીઓનું ઘન વ્યસનો સેવવામાં વપરાય છે, આવા અનેક પ્રકારના ગુણોવાળો આત્મા ભોગીઓનું ધન વિલાસમાં વપરાય છે, વેશ્યાઓનું પરમાત્માની પેઢીનો વહીવટ કરતાં કરતાં તીર્થકર ધન સૌન્દર્ય પ્રસાધનોમાં વપરાય છે, કંજૂસનું ધન નામકર્મને પેદા કરે છે. અને અલ્પસંસારી બને છે. બેંકમાં પૂરાયેલું પડી રહે છે. જયારે કોક વિરલા આવા ગુણોથી રહિત, આવા ગુણોને પામવાની પુણ્યાત્માનું ધન જિનશાસનનાં સાત ક્ષેત્રોમાં કામનાથી પણ રહિત અને ગુર્વાશા, શાસ્ત્રાજ્ઞાને વપરાય છે. અભરાઇએ મૂકીને મનફાવે તેમ સ્વછંદપણે બેફામ આ મહાનું સાતેય ક્ષેત્રનાં વહીવટના રીતે વહીવટ કરનારો ટ્રસ્ટી દુર્ગતિગામી અને અધિકારીમાં કેવા ગુણો હોવા જોઈએ, આજના અનંતસંસારી બને છે. કાળે ટ્રસ્ટીનું જીવન કેવું હોવું જોઇએ, નૂતન શાસ્ત્રોએ ઉચ્ચારેલી આ ગંભીર ચેતવણીની જિનાલયો, ઉપાશ્રયોના નિર્માણપૂર્વે તેનું લક્ષ કેવું સહુએ નોંધ લેવી જરૂરી છે. હોવું જોઇએ અને જિનશાસનનાં સાત ક્ષેત્રોનો કેટલાક સૂચનો : વહીવટ કેવી રીતે કરવો જોઈએ, તે અંગેની 1. ટ્રસ્ટી બાર વ્રતધારી શ્રાવક હોવો જોઇએ. વિચારણા કરશું. કમસેકમ એકાદ વ્રત તો તેણે અંગીકાર કરેલું હોવું શારદષ્ટિએ ટ્રસ્ટી બનવાને લાયક કોણ ? જોઇએ. છેવટે શ્રાવકજીવનના આધાર સમા 1. જેનો કુટુંબ-પરિવાર ધર્મના રંગે રંગાયેલો હોય. રાત્રિભોજન ત્યાગ, સીનેમા | ટી.વી. ત્યાગ, 2. જે ન્યાય-નીતિપૂર્વક ધનને મેળવનારો હોય. કંદમૂળ ત્યાગ, નવકારશીનું પચ્ચકખાણ અને Jain Education International 134 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy