SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અભક્ષ્ય પદાર્થો વપરાતા હોય છે. ઘરે આવેલા આવે ત્યારે, સૌપ્રથમ જિનેશ્વરદેવને અર્પણ કરવાં જમાઈરાજની થાળીમાં મીઠાઈને બદલે ચૉકલેટ કે જોઈએ. પીપરમીટ પીરસી દેવામાં આવે તો કેવી ફજેતી થાય ? (8) ફેળપૂજા : ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં ચારે પ્રકારના ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ, આહારનો આખો થાળ પરમાત્માને ધરવાનો પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફળ ત્યાગ. IIટા. જણાવેલ છે. | હે પરમાત્મન્ ! વૃક્ષનું અંતિમ સંપાદન ફળ 1. અશi = રાંધેલા ભાત, કંસાર, દાળશાક વગેરે. | હોય છે. તેમ આપની ફળપૂજાના પ્રભાવે મને પણ 2. પાણું = ગોળ-સાકરનાં પાણી વગેરે. મારી પૂજાના અંતિમ ફળ રૂપે મોક્ષ પ્રાપ્ત થાઓ. 3. ખાદિમ = ક્ટ, ડાયટ વગેરે. 4. સ્વાદિમ = કોરાં નાગરવેલનાં પાન, સોપારી ફળપૂજા સમયની ભાવના : આદિ. હે ભીડભંજન! કહેવાય છે કે ‘ફળથી ફળ આ ચારે પ્રકારના આહારથી કરાતી પૂજા નિરધાર.” હે મારા વહાલા પ્રભુ! મારા દિલમાં મને મહાફળને આપનારી છે. તેમાં પણ આગમમાં રાંધેલા ચોકકસ વિશ્વાસ પેદા થયો છે કે મારી આ ફળપૂજા ધાન્યનું પ્રતિપાદન કરેલું હોવાથી વિશેષ ફળને નિષ્ફળ નહિ જાય. હે ભવભંજન ! તારી સમક્ષ કરેલી આપનારી બને છે. ગૃહસ્થને ત્યાં નિરંતર રસોઈ આ ફળપૂજા સફળ થઈને જ રહેશે. મને ચોકકસપણે બનતી હોવાથી આ પૂજા કરવી પણ સહેલી છે. ફળ આપનારી થશે. હે દુઃખભંજન ! હું તમને ખુલ્લા નિશીથ, મહાનિશીથ, આવશ્યકનિયુક્તિ આદિ ગ્રંથોમાં દિલે કહી દઉ કે મારે મોક્ષ ફળ સિવાય કશું જોઈતું રાંધેલા અન્નથી નૈવેધપૂજા કરવાની વાત જણાવેલ નથી. તું જયારે પણ મારી પર મહેર કરે ત્યારે મને માત્ર મોક્ષ આપજે. ઓ પ્રાણેશ્વર ! મારે એથી જરીકે ઓછું સંપૂર્ણ ભોજનના થાળથી કરાતી પૂજા આજે નથી જોઈતું, તેમ મારે એથી વધારે પણ કંઈ નથી લગભગ જોવા મળતી નથી. હા, કયારેક સાધાર્મિક જોઈતું. માત્ર જોઈએ છે મોક્ષફળ. ભક્તિ (સંઘજમણ) જેવું આયોજન હોય ત્યારે એકાદ ' હે દર્દભંજન! આ સંસારમાં હું તારા વિના વાટકી દૂધપાક ભંડાર પર મૂકી આવવાની પ્રથા દુઃખી છું. તારા વિરહની વેદનાઓથી મારી છાતી પ્રચલિત છે. ખરેખર તો સંપૂર્ણ ભોજનનો થાળ ચીરાઈ રહી છે. ઓ પ્રાણેશ ! આજની આ ફળપૂજાના પરમાત્માને ધરવો જોઈએ. રૂડા પ્રતાપે મને જલ્દીથી મોક્ષફળ મળે, તો હું તારી = D. નૈવેધ ચડાવ્યા બાદ તેની ઉપર કીડી ન પાસે પહોંચી શકું. ચડે તે માટે ઉંચા ટેબલ પર થાળ રાખી તેમાં નૈવેધ હે કર્મભંજન ! ખરેખર સાચા હૃદયથી તને પધરાવી દેવું. જણાવું છું કે હું તારા વિના રહી શકતી નથી. જેમ વૃક્ષ E. જયારે લગ્નાદિ પ્રસંગોમાં મીઠાઈ બને પત્ર પુષ્પ આપ્યા પછી અંતે જેમ ફળ આપે છે તેમ છે ત્યારે, ઉનાળાની સીઝનમાં જયારે આમ (કેરી) વગેરે પરમાત્મા! આ સંસારમાં આપે મને પત્ર-પુષ્પ રૂપે નવાં ફળો આવે ત્યારે, શિયાળામાં જયારે ડ્રાયફ્રુટ સદ્ગતિ,સુખ-શાંતિ,સાહ્યબી બધું જ આપ્યું છે. છે. Jain Education International 86sonal use only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy