SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Sજ ગૃહમંદિર નિર્માણ કે આજના મોડર્ન જમાનામાં રહેણીકરણી ફરવા મંદિર અમારે ત્યાં ચાલ્યું આવે છે. પહેલા શહેરમાં લાગી છે. મકાનોની ડીઝાઈન બદલાવા લાગી છે. હતું. પછી દીકરાઓ મોટા થયા. પરિવાર વધ્યો પૂર્વે મકાનોની ડીઝાઈનમાં રસોડું, ચોક, પરસાળ અને બહાર નીકળવું પડયું પણ અમે ગૃહમંદિરને અને ઓરડો હતો. ઘરની પાછળમાં ચારેકોર અન્ને સાથે લેતા આવ્યા. રોજ ઘરના બધા દીવાલવાળું ફળીયું રહેતું. આંગણાના એક કોર્નર પૂજા-સેવા-દર્શન અને આરતિનો લાભ લે છે. પર અથવા મકાનના પ્રથમ માળે જિનમંદિર રહેતું. ક્યારેક ગુરૂભગવંતોનાં પગલાં પણ આપની જેમ ખંભાત, પાટણ, અમદાવાદ વગેરે સ્થળે આજે પણ આકસ્મિક રીતે થઈ જાય છે. જાના મકાનોમાં એવા ગૃહમંદિરો જોવા મળે છે. એક શહેરમાં મકાનના ત્રીજા માળે મેં એક કેટલાક મંદિરોમાં ખુબ જ સુંદર કહી શકાય એવી એવું ગૃહમંદિર જોયેલું જેમાં લાકડામાં અતિભવ્ય કોતરણી કારમાં કરેલી હોય છે. પૂર્વના ગૃહમંદિરો કોતરણી કરેલી હતી. ઘરમાલિકને મેં પૂછયું કે આ મોટેભાગે કારના કોતરકામવાળા બનતા. ત્રણસોથી જિનાલય અહિં કયારથી છે ? તેમણે કહ્યું કે ચારસો વર્ષ જુનાં છતાંય મજબૂત એવા કાષ્ટ મંદિરો ઓછામાં ઓછા ૩૦૦ વરસથી તો આજ જગ્યા મેં અનેક સ્થળે નજરે નિહાળ્યાં છે. કેટલાક પર છે. પ્રતિમાજી પરની સંવતો જોતાં તો 500 સ્થળે કાષ્ઠ પર ચાંદી અથવા પીત્તળના પતરાં પણ થી ૧૫00 વર્ષ જુના જિનબિંબો છે. મઢી દીધેલાં હોય છે. આ બધું જોતા વિચાર આવે ખંભાતમાં ગુર્જર કવિકુલ શિરોમણી શ્રીમદ્ કે શ્રાવકોના હૃદયમાં કેવી જિનભકિત વસી હશે કે ઋષભદાસ શ્રાવકનું ૩૦૦ વર્ષ પ્રાચીન ગૃહમંદિર આવા ભવ્યગૃહમંદિરો તેમણે બનાવ્યા હશે. પણ આજે વિદ્યમાન છે. આજે પવન પલટાયો છે. આજના કહેવાતા આજના વિષમકાળમાં પણ કલકત્તામાં કાંકરીયા શ્રાવકો આવા ટોપકલાસ ગૃહમંદિરો બનાવાને બદલે એસ્ટેટના નવમા માળે શ્રીમતી તારાબેન હરખચંદ હાઈકલાસ કહી શકાય એવા કોઈગ રૂમ અને કાંકરીયાનું ગૃહમંદિર, પૂનામાં શ્રી ખીમચંદ બેડરૂમ બનાવી રહ્યા છે. ફલેટના ફરનીચર પાછળ દયાલચંદનું રથ આકારનું ગૃહમંદિર, સુરતમાં જ લાખ માંડીને દશ લાખ, વીસ લાખ કે પચાસ કિરીટભાઈ ચોકસીનું સાઉન્ડપૃફ પાંચ દીવાલોલાખનું પાણી કરનારા નરવીરો (!) શૂરવીરો (!) વાળું અન્ડરગ્રાઉન્ડ ગૃહમંદિર, હિંગણઘાટમાં આજે મોજૂદ છે. એમને કોઈગરૂમો અને બેડરૂમો પ્રકાશચંદ્ર કોચરનું શિખરબંધી ગૃહમંદિર આદિ સજાવાનું સુઝે છે. પણ ગૃહમંદિર યાદ નથી આવતું પ્રસિદ્ધ ગૃહમંદિરો વિદ્યમાન છે. મુંબઈ સુરત જેવા એ કેવી કમનસીબી કહેવાય ! શહેરોમાં જગ્યાના ઉચા ભાવ હોવા છતાં આજે ચાંદીના પતરાથી મઢેલા એક એવા જિનાલયના અનેક શ્રાવકોએ પોતાને ત્યાં ગૃહમંદિરો બનાવ્યા દર્શન મેં એક સોસાયટીના બંગલામાં કર્યા. દર્શન છે. દરેક ગૃહમંદિરમાં ખૂબ સારી રીતે પૂજા-ભકિત કર્યા પછી ઘરના બધાએ ગુરૂવંદન, ગુરૂપૂજન કરી થાય છે. અને પરમાત્માની કૃપાથી સહુને ત્યાં આજે માંગલિક સાંભળ્યું. પછી મેં કહ્યું કે તમે શહેરથી સારા પ્રમાણમાં સુખશાંતિ છે. જયાં પરમાત્માનું આટલે દૂર પણ ગૃહમંદિર રાખ્યું છે, બહુ સારું અસ્તિત્વ હોય ત્યાં અશાંતિ હોય જ કયાંથી ? કર્યું. ઘરમાં ગૃહમંદિર હોવાથી બીમારીના સમયે પણ ત્યારે તેમણે કહ્યું કે અમારી પેઢીઓથી આ પરમાત્માના દર્શન કરી શકાય છે. તેમજ જીવનના Jain Education International For Private L4rsonal Use Only www.jainelibrary.org
SR No.001527
Book TitleChalo Jinalay Jaie
Original Sutra AuthorN/A
AuthorHemratnavijay
PublisherArhad Dharm Prabhavak Trust
Publication Year
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Puja
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy