Book Title: Uttaradhyayan Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०
શ્રી શ્રમણુ સઘના ઉપાધ્યાય કવિ મુનિશ્રી અમરચંદજી મહારાજના કલ્પસૂત્ર માટે અલવરના આવેલ પત્ર
શ્રીચુત ભાગીલાલજી-અમ વા .
જયવીર
આપને ત્યા બીરાજમાન પરમ શ્રદ્ધેય શ્રી શ્રી ૧૦૦૮ શ્રી પૂજ્યપાદથી ઘાસીલાજી મહારાજ આદિ બધા સતાની સેવામા વન સુખશાન્તિ નિવેદ્યન છે
આપે શ્રદ્ધેય કવિજીને મેકલેલ કલ્પસૂત્ર” મેળવીને પ્રસન્નતા પ્રગટ કરી છે અને સાદર યથાયાગ્ય અભિનદન પૂર્વક લખાવ્યુ છેકે “કલ્પસૂત”નુ પ્રકાશન ખહુજ ઉત્કૃષ્ટકેતુ છે તેની ટીકા સુદર-વિસ્તારપૂર્વક સારી રીતે લખેલ
છે ટાઈમ મળતા અધ્યયન કરવા માટે પ્રયત્ન કરવામા આવશે છાપવામા આવેલ આવૃત્તિ માટે કૈાટિ ધન્યવાદ આપવામા આવે છે
કવિશ્રીજીનુ સ્વાસ્થ્ય સારી રીતે ચાલે છે પહેલાની અપેક્ષાએ કઈક સારૂ આ પત્ર વીલમ્બથી લખવામા આવેલ છે તા ક્ષમા કરજો
અલવર (રાજસ્થાન)
તા ૯–૮–૧૯૫૮
}
ભવદીય રતનલાલ સચેતી (હિન્દીના ગુજરાતીમાં અનુવાદ)