________________
૩૦]
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન
રાગાન–– – દ્વિતીયા દિવચન – બે રાજાઓને.
ગાન –નર – પ્રથમા બહુવચન – ઘણા રાજાઓ. નારીજાતિ–ીના–fa – પ્રથમા એકવચન – એક સીમા.
વીમાન–શ – પ્રથમ દિવચન – બે સીમા. સીમાન[–અમ – દ્વિતીયા એકવચન – સીમાને. સીમાનેં–- – દ્વિતીયા દિવચન – બે સીમાને. વીમાન – – પ્રથમા બહુવચન – બેથી વધારે સીમાઓને.
स्वरादयोऽव्ययम् ॥१।१।३०॥ સ્વર્ વગેરે શબ્દોની અવ્યયસંજ્ઞા સમજવી. જે શબ્દની અવ્યયસંજ્ઞા હોય તે શબ્દ હમેશાં એક રૂપમાં જ રહે, તેમાં કોઇ ફેરફાર ન થાય.
સ્વર – સ્વર્ગ. તમામ વિભક્તિઓમાં એકસરખા હવા શબ્દ જ વપરાય. અત્તર - વચ્ચે. તમામ વિભક્તિઓમાં એકસરખે મરત, શબ્દ જ રહે. પ્રાત? - પ્રભાતનો સમય-સવારના પહોર. તમામ વિભક્તિઓમાં
એસર પ્રાતર શબ્દ જ રહે. અવ્યયને પ્રથમા વગેરે તમામ વિભક્તિઓ જરૂર લાગે, પણ તેનું મૂળરૂપ હમેશાં અવ્યય રહે. ( રૂમ + ય + અયય) સ્વય–ફેરફાર, –નહીં. જેમાં “કશે જ ફેરફાર ન થાય તેનું નામ અવ્યય.”
સ્વર વગેરે અનેક શબ્દો છે.
१. सदृशं त्रिषु लिङ्गेषु सर्वासु च विभोक्तषु । ____ वचनेषु च सर्वेषु यद् न व्येति तद् अव्ययम् ॥
અર્થાત્ જે ત્રણે લિંગમાં–નરજાતિ, નારીજાતિ અને નાન્યતર જાતિમાં એકસરખું રહે, તમામ વિભક્તિઓમાં અને તમામ વચનોમાં પણ એકસરખું રહે–જે કઈ જાતનો ફેરફાર ન પામે તેનું નામ અવ્યય.
૨. સ્વર્ આદિ અવ્યોની નોંધ – a –સ્વર્ગ
સાયન્-દિવસનો છેડો કાન્તર્ –મધ્ય
પ્રાત --પ્રભાતકાળ સનુતત્કાળસૂચક
નમુ–રાત્રી પુનર્ –ફરીને
મસ્ત--આથમવું, નાશ થવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org