________________
લધુવૃત્તિ-પ્રથમ અધ્યાય-પ્રથમ પાદ
[૨૯
તે પ્રત્યેક શબ્દ અર્થવાળ પણ છે માટે તે પ્રત્યેક શબ્દ નામરૂપ કહેવાય. વૃક્ષ–ઝાડ. સ્વ-સ્વગ –અને. ધવપીપળાનું વૃક્ષ અથવા પતિ-ધણી.
મન એ ક્રિયાપદ છે માટે નામ ન કહેવાય. “બદન” એ “ર” ધાતુનું ભૂતકાળનું રૂપ છે.
વૃક્ષા એ વિભકત્યન્ત પદ . વૃક્ષ શબ્દનું દ્વિતીયાનું બહુવચન છે માટે નામ ન કહેવાય.
gઃ ધર્મ ગ્રતે એ વાક્યરૂપ છે માટે નામ ન કહેવાય. મ7--હયું. વૃક્ષાન-વૃક્ષોને. સધુઃ ધર્મ સૂતે–સાધુ ધર્મને બોલે છે.
शिघुट् ॥११।२८॥ ઉપર જણાવેલા ૧૮મા સૂત્રમાં કમ્ (પ્રથમાં બહુવચન) તથા રાન્ન ( દ્વિતીયા બહુવચન) બને પ્રત્યયોને નોંધેલા છે. નપુસકલિંગનાં નામને જ્યારે આ બન્ને પ્રત્યય લાગે છે ત્યારે તે બન્નેને બદલે “શિ” પ્રત્યય વપરાય છે. એ વાત આગળ ૧૪૫૫ મા સૂત્રમાં આવનારી છે. તે શિ” પ્રત્યયની “ઘુટ” સંજ્ઞા સમજવી અર્થાત નપુંસકલિંગના પ્રસંગમાં
જ્યાં ઘુનું કામ પડે ત્યાં બધે જ્યાં ઉચિત હોય ત્યાં આ “શિ” પ્રત્યયને સમજી લેવો એટલે જસ અને શત્રુ પ્રત્યયોને “શિ” શબ્દથી ગ્રહણ કરવા. જેમકે –
ગ—–ઘમાનિ તિZત્તિ – કમળે ઊભાં છે. શ–વઘાનિ ૧૭ વા – અથવા એ કમળોને જે.
पुं-स्त्रियोः स्यमौज ॥१।१।२९॥ સિ (પ્રથમાનું એકવચન) કમ્ (દ્વિતીયાનું એકવચન), ગૌ (પ્રથમાનું તથા દ્વિતીયાનું દ્વિવચન), 1 (પ્રથમાનું બહુવચન). જ્યારે પુલિંગમાંનરજાતિમાં અને સ્ત્રીલિંગ-નારીજાતિમાં આ પાંચ પ્રત્યયોનો ઉપયોગ થયો હોય ત્યારે તે પ્રત્યેકની ધુ’ સંજ્ઞા સમજવી. નરજાતિ–રાના–સ –- પ્રથમ એકવચન – એક રાજા.
રાનાની–મો – પ્રથમા દ્વિવચન – બે રાજાઓ. ૨નાન–– દ્વિતીયા એકવચન – એક રાજાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org