________________
લgવૃત્તિ-પ્રથમ અધ્યાય-પ્રથમ યાદ
[૨૭
સમાસ–પરમ ૨ ડિવો ૨ રૂતિ ઘરમઢિવ—વુિં નામ છેડાના ભાગનું નામ છે તે પદ ન કહેવાય. પ્રથમાનુ દિવચન છે. વરમ –ઉત્તમ બે સ્વર્ગ.
તદ્ધિત-ઘદુનિ –આમાં આદિમાં વઘુ પ્રત્યય લાગે છે અને તે તતિનો પ્રત્યય છે. આ નામમાં “ષ્ટિનું નામ છેડાના ભાગનું છે તે પદ ન કહેવાય. દી–દંડ રાખનાર. વટુકી–દડ રાખનારા જેવો. ટુડિ નો દંડ રાખનારા બે જણ જે. પ્રથમાનું દિવચન.
કુદત-ધિ-આમાં ઢધિ અને સેલ્ફ એમ બે પદ છે. તેમાં છેડાનું પદ કેન્દ્ર છે આ નામમાં કેન્દ્ર ના સ્ નો q કરવાને પ્રસંગ ઊભો થાય તેમ છે માટે તે સિદ્ નામને અહીં પદ સમજવાનું છે અને પદ સમજવાને લીધે એ માં કશે ફેરફાર ન થયો, પણ તે જેવું હતું તેવું છે જ રહ્યું. ‘હરિ' એ કૃદંત પ્રત્યયવાળું નામ છે. ઘર એટલે દહીંને છાંટનાર અથવા દહીં વડે છાંટનાર. પ્રથમાનું એકવચન છે.
सविशेषणम् आख्यातं वाक्यम् ॥ १।१।२६॥
જે પદ કાઈ વિશેષરૂપ અર્થને બતાવે તેનું નામ વિશેષણ. જેમ કે કરોતિ” એટલે કરે છે. એ પદની સાથે મયં: વરાતિ” એમ કરીને મયં શબ્દને ઉમેરવામાં આવે તે “મયંક કરે છે' એવો વિશેષણરૂપ અર્થ થાય. એથી આ વાક્યમાં મયંક એ પદ વિશેષણ ગણાય. સાધારણ રીતે ભાષામાં વપરાતાં વિશેષણ ગુણવાચક હોય છે. તેના કરતાં આ સૂત્રમાં વપરાયેલ વિશેષણ શબ્દ વિશેષ વ્યાપક અથનો સૂચક છે તે જણાવવા માટે જ અહી વિશેષણ શબ્દનો અર્થ સૂચવેલ છે.
જ્યારે આખ્યાત-ક્રિયાપદ-વિશેષણસહિત હોય ત્યારે તેને વાક્યરૂપ મજવું. ક્રિયાપદ સાથે વિશેષણ સાક્ષાત શબ્દ મૂકીને સૂચવાતું હોય અથવા શબ્દ વિના પણ એટલે અધ્યાહારથી સૂચવાતું હોય.
૧. “પિન્ન” આ શબ્દમાં જે વષિણે અખંડ પદ જ હોત તો સેન્દ્ર” નું “ઘજૂ' થઈ જાત, પણ રધિ અને એમ બે જુદાં જુદાં રદ થયાં હોય ત્યારે દે’ના સે પદની આદિમાં આવે છે અને પદની માદિમાં આવેલા પૂ થતો નથી. તાત્પર્ય એ કે સેક્સ એ જુદુ વિતંત્ર પદ થયું હોવાથી તેમાં કોઈ ફેરફાર ન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org