________________
૨૬]
સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન
‘વિ” વગેરે અનેક પ્રત્યયો વપરાય છે–દયાવાન, ધનવાન , વિદ્યાવાન, બુદ્ધિમાન , ધેનુમાન, યશસ્વિત્ વગેરે. જે નામને છેડે સ્ તથા ત્ આવેલ હેય એવા સકારાંત તથા તકારાંત નામને મતુ પ્રત્યય લાગેલું હોય કે મતુ અર્થવાળે એ બીજે કઈ પ્રત્યય લાગ્યો હોય તે તે નામને પદ ન સમજવું–તે નામની પદ સંજ્ઞા ન થાય. મતવર્ષ સુ–યાસ + વિન = યશસ્વી-જશવાળો-પ્રથમા એકવચન.
તુ ત—તfzz+મ-વાન=afકરવાન-વીજળીવાળા–મેઘ-પ્રથમાનું એકવચન. અહીં જણાવેલા બન્ને પ્રયોગોમાં વપરાયેલ યશ અને તડિત નામની પદ સંજ્ઞા ન થઈ.
મતુ અને તેના અર્થવાળા પ્રત્યયોના વિધાનની હકીકત આગળ આવનાર સાતમા અધ્યાયના બીજા પાદથી શરૂ થતાં સૂત્રોમાં આવેલ છે.
મનું–નમણ—વાત રજા મનુસ, નભસ અને અહ્નિરસ નામને જ્યારે વત પ્રત્યય લાગેલો હેય ત્યારે એ ત્રણે નામને પાદરૂપ ન સમજવાં. વત્ પ્રત્યય સરખામણ અર્થનો સૂચક છે અને તેનું વિધાન છાપર મા સુત્ર વડે કરેલ છે. મનુષ + વ = મનુષ્યત્-મનુઃ ફૂવ કૃતિ મનુષ્યન્ત–પ્રજાપતિ બ્રહ્માની પેઠે. નમસ્ + વત = નમસ્વતં-નમઃ રૂતિ નમવર્તુ–આકાશની પેઠે. રિન્ + વત્ = મારવત-મારા રુવ કૃતિ રાવત–અંગિરસ નામના
ઋષિની પેઠે.
वृत्त्यन्तोऽसषे ॥११॥२५॥ એકલું નામ જે અર્થને સુચવે છે તે કરતાં વૃત્તિવાળું એટલે સમાસવાળું, કૃદંતના પ્રત્યયવાળું તથા તદ્ધિતના પ્રત્યયવાળું નામ એક જુદા અર્થને સૂચવે છે એથી વૃત્તિને પરાર્ધાભિધાયી કહેલી છે. સમાસવાળું, કૃદંત પ્રત્યયવાળું અને તદ્ધિત પ્રત્યયવાળું નામ વૃત્તિરૂપ ગણાય છે. એ નામોનો અંતભાગ એટલે એ નામોમાં જે છેડાને (શબ્દરૂ૫) ભાગ છે તે “પદ ન કહેવાય પણ મરશે—જ્યારે એ વૃત્તિરૂપ નામના છેડાના ભાગમાં આવેલ નામના કૂ ને કરવાને પ્રસંગ ઊભો થાય ત્યારે આ નિયમ ન લાગે, અર્થાત ત્યારે તે છેડાને ભાગ પણ "પદ' કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org