Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
XXXV
अथ नदी कूलं कर्षतीत्यादौ कथं कर्मसंज्ञा ? कथञ्च न स्यात् ? नद्यादेरचेतनत्वात्, अचेतनानामीप्साया असम्भवात्, नैतदस्ति; अत्र नदीति पदान्तरसम्बन्धादीप्साया अभावोऽचेतनस्यापि भावः प्रतीयते । न च पदसंस्कारे पदान्तरसम्बन्धगम्योऽर्थ उपयुज्यते, तेन कूलं कर्षतीत्यादाविच्छामात्रमाश्रिता व्याप्तिः, कर्म च संस्क्रियते। यद्यपि पश्चान्नद्या सह सम्बन्धादचेतनत्वमिच्छाया अभावश्च प्रतीयते, तथापि च તબહિરાત્લાવન્તરક્॥સંજ્ઞાાર્ય ન રાખ્તોતિ નિવર્તાયતુન્। (પા. સૂ. ૧.૪.૪૯ જિ.બુ. ન્યાસ)
હવે જરા આપણે ઉપરોક્ત પંક્તિઓનો અર્થ સમજી લઇએ –પહેલાં તો ‘ર્તુરિપ્સિતતાં કર્મ' (પ.પૂ. ૧.૪.૪૬) સૂત્ર એમ કહે છે કે ‘કર્તાને ક્રિયા દ્વારા જે વસ્તુ પ્રાપ્ત કરવી અત્યંત ઇષ્ટ હોય તેને કર્મ કહેવાય.' અહીં કોઇ પ્રશ્ન કરે છે કે “નવી જાં ષતિ પ્રયોગસ્થળે નવી કર્તા છે અને ભૂત ને કર્મસંજ્ઞા કરવાની છે. પરંતુ તે થઇ શકે એમ લાગતું નથી. કેમ કે નદી પદાર્થ અચેતન = જડ છે, અને જડને ઇચ્છા સંભવતી નથી. તેથી કૂલ પદાર્થ જડ એવી નદી રૂપ કર્તાને પ્રાપ્ત કરવાને ઇષ્ટ (ઇચ્છાનો વિષય) બની શકે તેમ ન હોવાથી તે કર્મ શી રીતે બની શકે ?’’ પરંતુ આ વાત બરાબર નથી. કેમ કે આ શંકા (વાક્યસંસ્કારપક્ષને આશ્રયીને) તમ્ પદનો નવી પદની સાથે સંબંધ = અન્વય થતો હોવાથી ઊભી થઇ છે. અર્થાત્ વાક્યસંસ્કારપક્ષે પદની નિષ્પત્તિ વેળાએ વાક્યમાંના દરેક પદનો એકબીજા સાથે યથાયોગ્ય અન્વય કરવો જરૂરી હોવાથી ત્રૂતમ્ પદનો નવી પદની સાથે અન્વય થવાને કારણે નદી એ અચેતન છે અને માટે તેને ઇચ્છા હોઇ ન શકે આ બધા સ્વરૂપોની પ્રતીતિ થાય છે. તેથી ત્ત એ નવી કર્તાનું ઇપ્સિતતમ ન બની શકતા કર્મ બની શકતું નથી. બાકી પસંસ્કારપક્ષે તો પદનિષ્પત્તિ વેળાએ આ રીતે વાક્યમાંના દરેક પદોનો પરસ્પર યથાયોગ્ય અન્વય કરવો જરૂરી હોતો નથી, તેથી ાં ર્જ્યતિ આટલો જ વાક્યાંશ લેવાનો અને નવી પદની સાથે જૈન નો અન્વય ન કરતા યત્કિંચિત્ (x-y-z) વ્યક્તિની ઇચ્છાને આશ્રયીને જૂન માં વ્યાપ્તિ ( = અમુક કર્તાની કર્ષણ ક્રિયાને લઇને ઇપ્સિતતમતા) બતાવી તને કર્મ રૂપે બનાવી લેવું શક્ય બને છે. જો કે પાછળથી વાક્યાર્થની પ્રાપ્તિ વેળાએ જ્યારે ભૂતમ્ પદનો નવી પદની સાથે અન્વય થાય છે ત્યારે નવી કર્તાની તા તેને પ્રાપ્ત જડતા અને તેને ઇચ્છાનો અભાવ હોય છે આ વાત પ્રતીત થાય છે, તેથી તમ્ એ નવી નું ઇષ્ટતમ ન બનતા થયેલી યત્કિંચિત્ કર્તાશ્રિત કર્મસંજ્ઞા ચાલી જવી જોઇએ. પરંતુ (‘ન હ્યુન્નરહ્ાં પવસંસ્થાર વહિરણ્ડા: પવાન્તરસમ્બન્યો વાઘતે' ન્યાયથી) અંતરંગ એવું તમ્ નું કર્મસંજ્ઞાકાર્ય પદાન્તરના સંબંધરૂપ બહિરંગ કાર્ય દ્વારા નિવર્તી શકે નહીં, તેથી નવી ાં ર્પતિ સ્થળે ભૂતમ્ કર્મ રૂપે સિદ્ધ થઇ શકશે.
ઉપરોકત જિનેન્દ્રબુદ્ધિન્યાસની પંક્તિઓમાં આપણે સ્પષ્ટપણે જોઇ શકીએ છીએ કે તમ્ ને કર્મસંજ્ઞા પ્રાપ્ત કરાવવા પદસંસ્કારપક્ષનો આશરો લીધો છે. વળી પદસંસ્કારપક્ષે પણ વસંતભાઇ કહે છે તેમ તેમજ ક્રિયાપદથી કે નામપદથી સાવ ‘વક્તાનો વિવક્ષિતાર્થ કઇ વિભક્તિથી વ્યક્ત થશે એ જાણ્યા વિના જ, નિરપેક્ષ રહીને યાદચ્છિક રીતે રૂપો નિષ્પન્ન કરવામાં આવે છે.' તેવું નથી. કેમકે આપણે જિનેન્દ્રબુદ્ધિન્યાસનો