________________
પગામ સિક્કા ગૃહસ્થ પાસેથી ભેજન વહોરીને વાપરવું. એમ એકવીશ પૈકી કોઈ પણ શબૂલથી લાગેલા અતિચારનું પ્રતિક્રમણ , તથા “afઉંચા કોષ =આ ગ્રન્થમાં જુદા જણાવ્યા છે તે બાવીશ પરિષહેને અંગે (આર્તધ્યાનાદિ કરવા દ્વારા) જે અતિચાર સે હોય તેનું પ્રતિક્રમણ તથા “ઝથોર્વિરાયા સૂત્રતા ચ=સૂયગડાંગ નામના બીજા અંગ સૂત્રનાં ત્રેવીશ અધ્યયને, તેમાં પહેલા શ્રુતસ્કંધનાં સેળ (સેળમા આલાવામાં) કહ્યાં અને બીજા શ્રુતસ્કંધનાં ૧-પુંડરિક, ૨-ક્રિયાસ્થાન, ૩-આહારપરિજ્ઞા, ૪-પચ્ચક– ખાણ કિયા, પ-અનગાર, ૬-આકીય અને ૭–નાલંદીય, એ સાત મળી ત્રેવીશ અધ્યયનને અંગે અશ્રધ્ધા-વિપરીત પ્રરૂપણ-વિરાધનાદિ કરવા દ્વારા લાગેલા અતિચારનું પ્રતિકમણ૦ તથા “તુર્વિશત્યારે =શ્રી ઋષભાદિ ચોવીશ જિનેશ્વરની વિરાધનાથી અથવા દશ ભવનપતિઓ, આઠ વ્યંતરે, પાંચ જયોતિષીઓ અને એક પ્રકારે વૈમાનિકે મળી કુલ ચારે નિકાયના ચોવીશ જાતિના દેવેને અંગે અશ્રધ્ધાદિ કરવાથી લાગેલા અતિચારનું પ્રતિકમણ તથા.
જ્ઞfāરા માનrfમ=પાંચ મહાવ્રતના રક્ષણ માટે દરેક વ્રતમાં ભાવવાની પાંચ પાંચ મળી પચીસ ભાવનાઓ, (આ ગ્રન્થમાં જુદી આપેલી છે. તેને અંગે ‘પાલન નહિ કરવું ઈત્યાદિથી જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ. તથા Kરાવ્યા શપથવાનાળામુરાના = અહીં