Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

View full book text
Previous | Next

Page 331
________________ ૩૧૨ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ રભેદો આ પ્રમાણે છે. ૧-આમન્ત્રણી=આમન્ત્રણ અર્થે ‘હું દેવદત્ત !” ઈત્યાદિ ખેલવું તે, આ ભાષા સત્યા, અસત્યા અને મિશ્ર એ ત્રોથી વિલક્ષણ હોવાથી સત્ય પણ નથી અને અસત્ય પણ નથી માટે મિશ્ર પણ નથી, તેથી તેને ‘અસત્યાડમૃષા’ (વ્યવહાર ભાષા) સમજવી. ૨-આજ્ઞાપની=આજ્ઞા વચન જેમકે ‘આમકર’ ઈત્યાદિ. ૩–યાચની= ‘અમુક આપ’ઇત્યાદિ યાચના વચન. ૪-પ્રચ્છની–અજાણુપણાથી કે સંશયથી જાણકારને આ શું છે? ઇત્યાદિ પૂછવું તે. ૫-પ્રજ્ઞાપની શિષ્યાંદિને ઉપદેશ દેવા. જેમકે હિંસા નહિ કરવાથી આયુષ્ય દીધ થાય છે.? વિગેરે ખેલવું તે. ૬-પ્રત્યાખ્યાની યાચકને નિષેધ કરવા વિગેરે નકાર વચન, ૭-ઇચ્છાનુતિ ની=પૂછનારની ઈચ્છાને અનુસરતા જવાબ આપવો વિગેરે. ૮-અન્નભગૃહીતા=કોઇ એક નિય વિનાનું વચન, જેમકે કેાઇ પૂછે અત્યારે શું કરૂં ?” તેના જવાબમાં ‘જે ચેાગ્ય જણાય તે કરો' વિગેરે. -અભિટ્ટહીતા–નિર્ણયાત્મક વચન, અમુક કામ કરવું, અમુક નહિ, ઇત્યાદિ. ૧૦-સ`શયકરણી=અનેક અર્થ સમજાય તેવો શબ્દ એટલી સામાને સંશય ઉપજાવવો તે. ૧૧-વ્યાકૃતા= સ્પષ્ટા વચન અને ૧૨-અભ્યાકૃતા=ગૂઢ અર્થવાળું અથવા અસ્પષ્ટાક્ષરવાળું વચન. એમ ચાર ભાષાના ઉત્તર ભેદો ૪ર છે તે સમજીને સત્યવ્રતના પાલન માટે પહેલી છેલ્લી ભાષાએ ખેલવી, અસત્યા અને મિશ્રને ત્યાગ કરવો.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372