Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 336
________________ પાંચ મહાવ્રતાની પચીસ ભાવના. ૩૧૭ એમાંથી અસત્ય, ચારી, હિંસા વિગેરે પાપાની પરંપરા જન્મે છે, માટે જ પરિગ્રહને (વિષયાની મૂર્છાને) સ પાપાનું મૂળ કહ્યું છે, અને એ મૂર્છાના વિજય કરવા અહી અનુકૂળના રાગ અને પ્રતિકૂળના દ્વેષ તજવાનું કહ્યું છે. આ પચીસ ભાવના વિના મહાત્રતાનું પાલન નામ માત્ર રહી જાય છે અને સયમનાં કષ્ટ સહન કરવા છતાં આત્મામાં ગુણસ્થાનક વધતું કે ટકતું પણ નથી. ભાવનાએ મહાવ્રતાના પ્રાણરૂપ છે. જેમ પ્રાણ વિનાનું શરીર ગમે તેવું શણગારેલું પણ નિરૂપયેાગી મુડદુ' ગણાય છે તેમ ભાવનાઓના ખળ વિનાનાં મહાવ્રતનું પાલન ગમે તેવાં રાગપૂર્વક કરાય કે કષ્ટા‘ વેઠીને માહ્યથી સુંદર બનાવાય તે પણ તેમાં આત્માના ભાવ પ્રાણા–જ્ઞાનાદિ ગુણેા પ્રગટતા નથી. ખાર ભાવના. સ'સારને ઓળખવા માટે સયેાગેાનું અનિત્યપણું ૧, જીવનું અશરણપણું ૨, એકલાપણું ૩, સર્વથી જુદાપણું ૪, શરીરનું અશુચિપણું ૫, નાટકીઆની જેમ જીવનું ભિન્ન ભિન્ન રૂપે અને સંબંધોથી ભટકવાપણું ૬, પ્રતિસમય કર્મોથી બંધન છ, તેને રાકવાના ઉપાયા ૮, જૂના કમૅથી છૂટવાના ઉપાયા ૯, જગત (ચૌદ્યરાજ)ના વિસ્તાર–આકાર વિગેરે ૧૦, એમાંથી છૂટવા માટે શ્રીજિનેશ્વરે કહેલા ધર્મની ઉત્તમતા ૧૧ અને એ ધર્મપ્રાપ્તિની દુર્લભતા ૧૨, એમ ખાર ભાવનાઓને વારવાર ભાવવાથી જીવના અજ્ઞાન, રાગ, દ્વેષ, મેાહ વિગેરે દોષો મઢ પડે છે, સ'સારથી વૈરાગ્ય પ્રગટે છે, ધર્મપ્રાપ્તિ માટેની ચેાગ્યતા પ્રગટે

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372