________________
૩ર૦.
શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ ૧૦–લેકવિસ્તાર–લેક એટલે જીવને જન્મ મરણાદિ દ્વારા પરિભ્રમણ કરવાનું સ્થાન. આને આકાર બે હાથ કેડ ઉપર મૂકીને નીચેથી પગ પહોળા કરી ઉભેલા મનુષ્યના જે ગોળ છે. તેની સાતરાજ પહોળ, ચૌદરાજ ઉંચ, મધ્યમાં એક રાજ, કેણીના ભાગે પાંચ રાજ અને મસ્તકે એક રાજ પહેળે છે, તેમાં આ જીવે સર્વ (સર્વ આકાશ પ્રદેશ ઉપર) ઠેકાણે જન્મ-મરણ અનંતીવાર કર્યા છે અને પિતે અરૂપી છતાં કર્મ–ભાષા–શ્વાચ્છવાસ-મન અને ભિન્ન ભિન્ન શરીરરૂપે અનંતાનંત રૂપી યુગલને તેને આશ્રય લે પડ્યો છે. એ વિગેરે વિચારવું.
૧૧–ધર્મની સુંદરતા–આ જગતમાં આત્માના અંતરંગ શત્રુને નાશ કરી ચૂકેલા શ્રીજિનેશ્વરદેએ જગતના હિત માટે ઉપદેશ દ્વારા જૈનધર્મ” નામને મહાન ધર્મ એ પ્રસિદ્ધ કર્યો છે કે જે કઈ આત્મા અને પિતાને બનાવે છે-ચિત્તમાં ધારણ કરે છે તેને તે આ સંસારરૂપી મહાસમુદ્રમાંથી શીધ્ર પાર ઉતારી દે છે.
૧૨-બધિની દુલભતા–જન્મ-મરણ કરતાં કોઈ વાર જીવને મનુષ્યપણું કર્મભૂમિરૂપ આર્ય ક્ષેત્ર, આર્ય (ઉત્તમ) કુળ, સુંદર આરોગ્ય, દીર્ઘ આયુષ્ય, પાંચે ઈન્દ્રિઓની પૂર્ણતા અને પર્તા વિગેરે એક એકથી દુર્લભ સામગ્રી મળી જવા છતાં ધર્મશ્રવણની ઈચ્છા થતી નથી અને તે થાય તે ધર્મોપદેશકને યોગ થતું નથી, તે એગ થાય તે પણ તેઓના વચન પ્રત્યેને વિશ્વાસ-સમકિત તે અતિદુર્લભ છે.