________________
ગોચરીના દોષો
૨૫૩ શંકિત, પ્રક્ષિત, વિગેરે ગ્રહણષણાના દશ દે નીચે પ્રમાણે છે.
૧–શંકિત આધાકર્મ વિગેરે દોષથી હદય શંકિત હોવા છતાં સાધુ આહારાદિ જે જે પિંડ ગ્રહણ કરે તે શંકિત જાણો. તેમાં ગ્રહણેજને શંકિત અશકિત વિગેરે ચાર ભાંગા આ પ્રમાણે છે. ૧-ગ્રહણ કરતાં અને ભેજન કરતાં પણ શંકિત=ગ્રહણ કરતાં લજજાદિ કારણે નહિ પૂછવાથી શંકાપૂર્વક ગ્રહણ કરે અને ભોજન કરતાં સુધી પણ શંકા ન ટળે છતાં વાપરે છે. ર–ગ્રહણે શંકિત ભોજને અશકિત ગ્રહણ કરતાં શંકા હોય છતાં ગ્રહણ કર્યા પછી કેઈના કહેવાથી કે અન્ય કારણથી શંકા ટળી જાય, નિર્દોષ છે એમ સમજાય તે. ૩-ગ્રહણે અશંકિત ભેજને શકિત–નિર્દોષ સમજીને લીધા પછી પણ કોઈ હેતુથી દેષિત છે એવી શંકા ઉપજવા છતાં વાપરે છે. ૪-ગ્રહણે ભેજને અશકિતક ગ્રહણ કરતાં અને ભેજન કરતાં સુધી પણ નિર્દોષ છે એમ નિશ્ચયપૂર્વક લે–વાપરતે. આ ચારમાં ભોજન વખતે શંકા વિનાને બીજે અને ચે ભાંગે શુદ્ધ જાણ. બીજા બેમાં જે જે “આધાક' આદિ દોષની શંકા હોય તે તે દોષથી તે પિંડ દ્રષિત સમજ અર્થાત તે તે દોષનું પ્રાયશ્ચિત્ત લાગે.
૨-સૂક્ષિતં=સચિત્ત પૃથ્વી, પાણી વિગેરે પાંચ સ્થાવથી અથવા અચિત્ત પણ દારૂ વિગેરે નિંદ્ય વસ્તુથી ખરડાએલા અન્નાદિને પ્રક્ષિત જાણવું. તેમાં સચિત્ત કે અચિત્ત પણ નિંદ્ય દ્રવ્યોથી પ્રક્ષિત વસ્તુ સર્વથા અક