Book Title: Shramankriya Sutra Sandarbh
Author(s): Prabhanjanashreeji
Publisher: Shantilal Chunilal Shah

Previous | Next

Page 294
________________ ચરણસિત્તરીમાં ૧૦ શ્રમણધર્મ ૨૯૫ ન્તર પ્રકાર છે તે. ૬–સયમકર્મોને આવવાનાં આશ્રવાના રાધ તે સંયમ એનું વર્ણન આ ગ્રન્થમાં જુદું આપેલું છે ત્યાં જોવું. છ–સત્ય=મૃષાભાષણના ત્યાગ. એ પણ અહી આપેલા ભાષાના પ્રકાશ દ્વારા અને બીજા વ્રતના લક્ષણ દ્વારા સમજવું. ૮-શૌચ=સંયમમાં નિરૂપલેપતા અર્થાત્ અતિચાર નહિ લાગવા દેવા રૂપ સયમની પવિત્રતા – આકિચન્યબાહ્ય અભ્યંતર સમ્પત્તિ કે ઉપકરણા પ્રત્યે પણ મારાપણાને અભાવ ઉપલક્ષણથી શરીરના મમત્ત્વને પણ અભાવ અને ૧૦–બ્રહ્મચય =નવવિધ વાડાના પાલનપૂર્વક વિષયેન્દ્રિયના સંયમ કરવા તે. કોઈ આચાર્યો સત્ય અને શૌચને સ્થાને લાઘવ અને ત્યાગ કહે છે, તેઓના મતે દ્રવ્યથી ઉપધિ અલ્પ રાખવી અને ભાવથી ગૌરવના ત્યાગ કરવો તે ‘ લાધવ’ અને સર્વ સંગના ત્યાગ કરવો તે અથવા સાધુઓને વસ્ત્રાદિ સત્યમેાપકારક પદાર્થોનું દાન કરવુ તે ત્યાગ જાણવો. એ ચરણસિત્તરીમાં દર્શાવધ યતિધર્મ કહ્યો, હવે સત્તર પ્રકારના સંયમ, તેનું વર્ણન આ ગ્રન્થમાં જુદુ કરેલું છે તે પ્રમાણે સમજવો. હવે વૈયાવચ્ચ કહીએ છીએ. વૈયાવચ્ચ=વ્યપારપણું, તે તે આચાર્યાદિને અનુકૂળ હિતકારક પ્રવૃત્તિ. તેના દશ ભેદો આ પ્રમાણે કહેલા છે. आयरिअउवज्झाए, तवस्सिसेहे गिलाणसाहूसु । સમજુભસંધઝાળવેલાવ′ વર્ સા II ? || ભાવાથ–પ્રત્રાજકાચાય,દિગાચાર્ય, ઉદ્દેશામ્યાય, સમુદ્દે

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372