________________
૧૮૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્દભ
વાના વિચાર કરવા તે છે અને રૌદ્રધ્યાનનુ લક્ષણ આર્ત્તધ્યાનરૂપ કર્મની ઉપરવટ થઇ સુખી થવા માટે કરેલા વિચારેશને અનુસારે હિંસાદિ પાપા કરવાનુ ધ્યાન કરવું તે છે, માટે તે એ ધ્યાને નવાં કર્મોનાં અધના વધારી જીવને સંસારમાં ભમાવે છે. એનાથી બચવા માટે ધર્મ ધ્યાન અને શુક્લધ્યાન એ બે ધ્યાનેા છે.) તેમાં કર્મના નિયમાને પ્રસન્નપણે અનુસરવું, અસમાધિથી અચવું અને એવુ જીવન અને તેવા ઉપાયા, કરવા તે ધર્મધ્યાન છે અને એના ફળ રૂપે સમાધિસ્થ બની કમેક્રય ભાગવવા છતાં આત્માને તેથી પર (ભિન્ન) અનુભવવા તે શુક્લધ્યાનના પ્રથમના બે પ્રકારેા છે. એમ ધર્મ ધ્યાન અને શુક્લધ્યાનનું પૂર્વાદ્ધ એ અહીં ધ્યાનરૂપ તપ તરીકે સમજવું. -કાયાત્સગ – ચૌદમા ગુણાસ્થાનકની અયેગી ( ચેનરેધરૂપ ) અવ સ્થા આ છેલ્લા તપ છે. એની પ્રાપ્તિથી અતર્મુહૂત માં મુક્તિ થાય છે, આ નિશ્ચય કાયાત્સગ (યાગનિરોધ) એ જ જીલધ્યાનનું ઉત્તરાપ્ત છે. અહી તેને કાયાત્સગરૂપે ધ્યાનથી ભિન્ન તપમાં ગણ્યું છે. એની પ્રાપ્તિ માટે અભ્યાસરૂપે કાર્યાત્સગ કરવાનુ વિધાન અનેક રીતે અનુષ્ઠાનામાં જણાવેલું છે એ પણ પિરણામે યાગનરોધરૂપ કાયાત્સનું કારણ હાવાથી તેને પણ આ તપમાં અંતર્ભાવ સમજવા. એમ આ છ પ્રકારના અભ્યતર તપ ઉત્તરાત્તર આત્મવિશુદ્ધિ કરનારા અને પરિણામે મેક્ષ આપનારા છે, માટે નિર્જરા તત્ત્વમાં બાર પ્રકારના તપ કહ્યો છે. એમ બાહ્ય અભ્યંતર મળી તપના ખાર પ્રકારો કહ્યા.
હવે છેલ્લું ક્રોધાદિ નિગ્રહનું સ્વરૂપ કહીએ છીએ.