________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૬૩
એ અભિગ્રહું પણ જિનકલ્પિકાદિને જ હોય છે. એ સાત (અવગ્રહ) પ્રતિમાઓને, તથા ‘(જ્ઞત્તિયા) સખ્ત સજ્જૈન્ના:’ --આચારાંગ સૂત્રનાં બીજા શ્રુતસ્કંધની ખીજી ચૂલિકારૂપે જે સાત અધ્યયના છે, તેમાં ઉદ્દેશા નહિ હેાવાથી તે એક સરા અધ્યયન કહેવાય છે. તેનું એકસરા પણું છે માટે ‘એકેકટ અને સાતની સંખ્યા છે, માટે દરેકને ‘સપ્તકક’ કહેવાય છે, કારણ કે શાસ્ત્રોમાં તે અધ્યયનાનું તેવું નામ છે, તે દરેકના નામેા (પગામસજ્જાના અમાં) પૂર્વ કહ્યાં છે, તે પ્રમાણે જાણવા, એ સાત સપ્તકીઆને, તથા ‘મઢાયનાનિ’= શ્રીસૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતસ્ક ંધનાં સાત અધ્યયના, તે પહેલાં શ્રુતસ્ક ંધનાં અધ્યયનાની અપેક્ષાએ મહાન્ (મોટા) છે, તેથી ‘માધ્યયના' કહેવાય છે. તેનાં નામે પણ (પગામસિજ્જાના અમાં) પૂર્વ કહ્યાં તે પ્રમાણે જાણવાં, તે સાત મહાધ્યયનાને ‘૩૫૦' પ્રાપ્ત થયેલા વિગેરે અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે. (૧૫)
(
‘અથ્રી મસ્થાનાનિ’જાતિમદ વિગેરે (પગામસિજ્જામાં કહ્યાં તે) આઠ મસ્થાના (મદ્દ થવાનાં જાતિ વિગેરે આઠ નિમિત્તો) તેને, તથા અઘ્રૌ માં '=જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોને, અને ‘તેષાં વર્ષાં '=એ આઠ કર્મોના નવા બંધ, તે દરેકને ‘વિ’ ત્યાગ કરતા વિગેરે બાકીના અર્થ ઉપર કહ્યા પ્રમાણે જાણવા. (૧૬).
તથા ‘અષ્ટ ૨ પ્રવચનમાતર:'ઈયોસમિતિ આદિ પાંચ સમિતિ અને મનેગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતાઓ કે જે, ‘અવિનિશ્ચિતાવેં: ર૫ા'=આઠ