________________
૨૩૬
શ્રમણ ક્રિયા સૂત્રસન્નુભ અપ્રીતિ થતાં જીવતે મિથ્યાત્વમેહનીયાદિકમાંના ખધ થાય છે, તેનાથી એનાં જન્મ મરણા થાય છે અને ઉપાય હવા છતાં એમાં નિમિત્ત બનવાથી સાધુને પણ ક``ધ કહ્યો છે. વિના કારણે કાઇને પણ કમ બંધમાં નિમિત્તભૂત નહિ બનવાની શાસ્ત્રાજ્ઞા છે.
મહુર્॰=ભમરાની જેમ આજીવિકા મેળવનારા, છતાં ભમરાના જેવા અજ્ઞાન નહિ, કિન્તુ તત્ત્વાતત્ત્વને જાણનારાવિવેકી, ઉપરાંત ભમરાની જેમ રસમાં લુબ્ધ નહિ, પણ અમુક ઘરની કે ઘરની નિશ્રા વિનાના અર્થાત્ આશાના દાસીન નહિ, કિન્તુ આહારાદિ મળે કે ન મળે તે પણ સમભાવમાં રહેનારા અને એક જ સ્થળના કે એક જ જાતના પિંડમાં રક્ત નહિ, કિન્તુ ઘર ઘરથી અલ્પ અલ્પ જે કંઈ નિર્દોષ મળે તેવુ લેવાની વૃત્તિવાળા અને એવુ ભાગવવા છતાં મન અને ઇન્દ્રિઓના વિજય કરનારા, અથવા ઈય્યસમિતિ આદિમાં ઉપયાગવાળા, ઇત્યાદિ ભમર કરતાં અનેક વિધ વિશિષ્ટતાવાળા સાધુ હેાય તે સાધુ કહેવાય છે, એમ હું આય જમ્મૂ ! પ્રભુ શ્રીમહાવીરે કહેલું હું તને કહું છું. (૫)
હવે સંયમી આત્માનું ચિત્ત સ યમથી ચલાયમાન થાય તા તેને બ્રહ્મચર્ય પાલનના અતિદેશથી ઉપદેશ આપે છે કે
‘દું નુ’ ઈત્યાદિ=જે ‘કામને' એટલે અપ્રશસ્ત ઈચ્છાઓને, અથવા તેના વિષયભૂત શબ્દાદિ વિષયને, અને તેના કારણભૂત વેદના ઉદયને રોકશે નહિ તે સ્થાને સ્થાને વિષાદ (ચિંતા) કરતા સંકલ્પને વશ થએલા ચારિત્રધર્મને કેવી રીતે પાળશે ? (૬)