________________
ગોચરીના ઢાષા
૨૪૭
6
૧૧-અભ્યાહત પેાતાના ઘેરથી ઉપાશ્રયે કે પેાતાના ગામથી અન્ય ગામમાં જ્યાં સાધુ હોય ત્યાં વહેારાવવા સામે લઇ જવું તે અભ્યાદ્ભુત. તે ખીજાએ જાણે તેમ પ્રગટ અને ગુપ્ત એમ બે પ્રકારે છે તેમાં પણ · આચીણું - અનાચીણું ' વિગેરે બહુ ભેદો છે. આચીણું તેને કહ્યું છે કે જે ક્ષેત્રથી સેા ડગલાં અંદરથી અથવા ઉપાશ્રયથી કે સાધુ વહારતા હોય તે ગણતાં ત્રણ ઘરેામાંથી લાવેલું હોય. ઇત્વરિક સ્થાપનામાં કાળની અને અભ્યાહતમાં ક્ષેત્રની વિવક્ષા છે માટે બન્નેમાં ભેદ છે.
૧૨-ઉભિન્ન ઉઘાડીને અથવા ઉખેડીને આપવું તે. જેમકે આપવાની ઘી-ગાળ વિગેરે વસ્તુ કુડલા કે માટલા વિગેરેમાં ભરી ઉપર માટી વિગેરેનું સીલ કર્યુ હાય તે ઉખેડીને અથવા કબાટ વગેરેમાંથી તાળું ઉઘાડીને કે પાટલી વિગેરેની ગાંઠ વિગેરે છેડીને આપવું તે.
૧૩-માલાપહત–માળ એટલે શિકા વિગેરેમાં ઉંચ મૂકેલું સાધુ માટે લાવે તે માલાપહૃત. તેના ઉર્ધ્વ, અધેા, ઉભય અને તિર્થંક, એમ ચાર ભેદા થાય છે. ઉંચે અગાશી, છાજલી, શિકા વિગેરેમાં રહેલું તે ૧૬ સ્થિત, નીચે ભોંયરા વિગેરેમાં મૂકેલું ૨-અધઃસ્થિત, કોડી-કાહાર વિગેરેમાં મૂકેલું જેને લેવામાં પગની પાનીએ વિગેરે ઉપાડવું પડે અને અંદર મસ્તક વિગેરેને નમાવવું પડે એમ અદ્ધર થવાની અને નમવાની એ ક્રિયાએથી લઈ શકાય તેમ મૂકેલું. તે ૩–ઉભયસ્થિત અને જમીન વિગેરે ઉપર મૂકેલુ છતાં જેને લેતાં લાંબુ થવું પડે ઈત્યાદિ કષ્ટથી લઇ શકાય તેમ મૂકેલુ' તે ૪-તિય કૃસ્થિત.