________________
ગાચરીના ઢાષા
૨૪૫
રાખવું તે, અથા ‘ સાધુઓને આપવાનું છે’ એવી બુદ્ધિથી આપવાની વસ્તુ કેટલેાક (અમુક) કાળ વ્યવસ્થિત રાખવી તે સ્થાપના, આ સ્થાપનાના સ્વસ્થાન પરસ્થાન એમ બે ભેદો છે, જેમકે ભેાજનનું સ્વથાન ચૂલા, રસેાડુ વિગેરે અને પરસ્થાન છીશું, કબાટ, કડલા, હાટીયું, વિગેરે. એ એના પણુ અનન્તર અને પરપર એમ બે બે ભેદો છે, તેમાં જે વસ્તુ (ઘી-ગાળ વિગેરે) લાંબા કાળ તેવી અવસ્થામાં જ રહી શકે તેવી વસ્તુની સ્થાપના અનન્તર કહેવાય અને દૂધ વિગેરે જેનું સ્વરૂપ પર્યાય બદલાઈ જાય તેની સ્થાપના પરસ્પર કહેવાય. દૂધની પણ તે જ દિવસ પુરતી અનન્તર અને તે પછી પરંપર જાણવી. સાધુ વહારતા હોય તે પછીનાં ૫ક્તિ રહિત ત્રણ ઘર પછીનાં ધરામાં વહેારાવવા માટે કાઈ પહેલાંથી વસ્તુ હાથમાં લે, કે ભાજનમાં કાઢી રાખે તે પણ સ્થાપના જાણવી.
૬-પ્રાભૂતિકા-વર્તમાનમાં સાધુ નજીક હોવાથી સાધુને દાન દેવાના લાભ મળશે એમ સમજી લગ્નાદિ પ્રસ’ગ, વિલંબે આવવાના હાય તા પણ વહેલેા રાખવા, અને વહેલા હાય તેને ભવિષ્યમાં સાધુ આવનાર છે એમ સમજી તેઆને દાન દેવાના ઉદ્દેશથી વિલ એ રાખવા તેને શાસ્ત્ર પરિભાષાથી પ્રાકૃતિકા કહી છે. તે પણ લગ્નાદિ મેટા પ્રસંગને વહેલા મેાડા કરવાથી બાદર પ્રાકૃતિકા અને સામાન્ય પ્રસ’ગને સાધુને દાન દેવાની બુદ્ધિએ મેાડા વહેલા કરવો તે સૂક્ષ્મ પ્રાકૃતિકા સમજવી.
૭-પ્રાદુષ્કર=સાધુને જે વસ્તુ પ્રત્યક્ષ જોવાય તેવા સ્થાને પડી હેાય તે લેવાના ધર્મ છે. એટલે મારી