________________
શ્રીપાક્ષિકત્ર
૧૯૭ સંખ્યાનું પ્રમાણ વિગેરે ગ્રંથવિસ્તારના ભયથી કહ્યું નથી તે અન્ય ગ્રંથમાંથી જાણી લેવા.
હવે આ શ્રુતને આપનારા તથા પાલન કરનારાઓને નમસ્કાર કરવા માટે તથા પોતાના પ્રમાદને “
મિચ્છામિ દુક' દેવા માટે કહે છે –
'नमस्तेभ्य क्षमाश्रमणेभ्यो यैरिदं द्वादशाङ्ग गणिपीटकं મ7 =તે ક્ષમાશ્રમણ (મારા ગુરૂ અથવા જિનેશ્વરે ગણધરે વિગેરે)ને નમસ્કાર થાઓ ! જેઓએ આ ભગવત્ એવું આચાર્યના રત્નના ખજાના સરખું બાર અંગરૂપ મુત અમોને આપ્યું અથવા જેઓએ સૂત્ર અર્થ રૂપે રચ્યું છે; તથા “સખ્ય શાન સ્થાન્તિ પઢિન્તિ પૂરન્તિ તીરચત્તિ યત્તિ સન્યજ્ઞયાગાન્તિ =જેઓ સારી રીતે કાયાથી તેને સ્પર્શ કરે છે, પૂર્ણ કરે છે, તરે છે, કીર્તન કરે છે અને યથાર્થ આજ્ઞા દ્વારા આરાધે છે, “તેઓને પણ નમસ્કાર થાઓ', એ અર્થ અહિં પણ જેડ, તેમાં કાયાથી સ્પર્શ કરે છે, એટલે માત્ર મનથી જ નહિ પણ કાયાથી અવિપરીતપણે ભણવાના સમયે ભણે (ગ્રહણ) કરે છે. પાલન કરે છે, એટલે પુનઃ પુનઃ અભ્યાસ કરીને રક્ષણ કરે છે. પૂર્ણ કરે છે, એટલે માત્રા-બિન્દુ અક્ષરે વિગેરેને ભણનાર ભૂલે તે તેને સુધારે છે–પૂરે છે. તરે છે, એટલે જીવે ત્યાં સુધી વિસ્મરણ નહિ થવા દેતાં જીવનનાં છેડા સુધી પહોંચાડે છે-ચાર રાખે છે. કીર્તન કરે છે, એટલે પિતાના નામની માફક સ્વાધ્યાય કરવા દ્વારા સ્તુતિ કરે છે અથવા સમ્યફ શબ્દોચ્ચારણ કરે છે અને યથાર્થ આજ્ઞાનુસાર