________________
૧૯૨
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન બહુમાન કરે અને સંધ વિગેરેના કાર્ય માટે વરદાન આપે. ૨૬-‘નિયાવહિા’–જેમાં શ્રેણીબદ્ધ અને પ્રકીર્ણક નરકાવાસાનું, તથા ત્યાં ઉત્પન્ન થનારા તિય ચા મનુષ્યા વિગેરે તે તે નરકાધિકારી જીવા વિગેરેનુ વર્ણન છે, તે ‘નિરયાવલિકાઓ' કહેવાય છે, ૨૭-ાિઃ સૌધમ વિગેરે કલ્પાનુ' (દેવલોકન) જેમાં વર્ણન છે તે સૂત્રશ્રેણીને ‘કલ્પિકા’ કહી છે. ૨૮-‘પાવાંસજા:'=સૌધર્મ અને ઈશાન દેવલોકમાં કલ્પપ્રધાન જે સ્વસ્વકર્તવ્યથી બંધાયેલા વિમાના છે, તે ‘કપાવત...સક' વિમાને કહેવાય છે, તેમાં દેવદેવીએ જે વિશિષ્ટ તપથી ઉપજે છે અને સવિશેષ ઋદ્ધિને પામે છે, તે વિગેરે વર્ણન વિસ્તારથી જેમાં છે તે ગ્રંથશ્રેણીને ‘કપાવતસિકાઓ’કહેવાય છે. ૨૯-‘પુષ્ટિજા:’=ગૃહવાસનાં બંધનાને ત્યાગ કરીને જીવ સયમ ભાવથી પુષ્પિત (સુખી) થાય (ખીલે) અને પુન: સંયમ ભાવના છેડી દેતાં દુ:ખાથી હલકા અને (કરમાય), પુન: તેના ત્યાગથી પુષ્પની જેમ ખીલે (આત્મવિકાસ થાય), એ વિષયનુ પ્રતિપાદન કરનારી સૂત્રશ્રેણીને ‘પુષ્પિકાએ’ કહેવાય છે. ૩૦-પુષ્પવૃષ્ટિા’=એ પુષ્પિકાઓના વિષયને વિશેષ રૂપમાં જણાવનારી ચૂલિકાઓને ‘પુષ્પ ચૂલિકાઓ' કહેવાય છે. ૩૧-વૃધ્ધિાઃ’ અને ૩૨-‘વૃષ્ણિા ’-વૃષ્ણુિ=અંધકવૃષ્ણુિ રાજા તેનું વર્ણન જેમાં છે, તે વૃષ્ણુિકાએ’ અને તે જ દૃશની સંખ્યાવાળી, તેને ‘વૃષ્ણુિદશાઓ’કહેવાય છે. ૩૩‘બારશીવિષમાત્રનાઃ’-આસ્ય (મુખ)માં જેને વિષ હાય તેંને આશીવિષ કહેવાય, તે જાતિથી અને કર્મથી એમ એ પ્રકારે છે. તેમાં વિંછી, દેડકા, સર્પ અને મનુષ્યમાં