________________
શ્રીપાક્ષિકસૂત્ર
૧૫૫
મિથ્યાત્વને, ‘વમજ્ઞાન’=એ પ્રમાણે (એક) અજ્ઞાનને, ‘વચન’-ત્યાગ કરતા, ‘શુન્ન’=મન-વચન અને કાયગુપ્તિથી ગુપ્ત, “મિ મદાવ્રતાનિ પશ્ત્ર=પાંચ મહાવ્રતાનું રક્ષણ કરૂ છું, (આ ગાથામાં અજ્ઞાન, મિથ્યાત્વ અને અવિરતિ રૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં મૂળ દૂષણેાના ત્યાગ કરવા પૂર્વક શુદ્ધ મન, વચન અને કાયાથી પાંચ મહાવ્રતાનું રક્ષણ જણાવ્યું, એમ સમજવું.) (૧)
‘અનવદ્યયોગમેમ્’=સકળ આત્મહિતકર અનુષ્કાનારૂપ એક નિષ્પાપ વ્યાપારને, ‘સમ્યક્ત્વમ્ પમ્’=એક સમ્યગ્દર્શનને અને ‘વર્ષ જ્ઞાનં તુ'એ પ્રમાણે એક સમ્યજ્ઞાનને પણ ‘જીર્ણવન્તઃ’=પ્રાપ્ત થયેલા હું (અર્થાત્ ચારિત્ર, સમ્યક્ત્વ અને જ્ઞાનવાળા) તથા ‘ચુન્નઃ’=(વિનય વૈયાવચ્ચ વિગેરે) સંયમના વ્યાપારથી યુક્ત એવો હું' પાંચ મહાવ્રતાનું રક્ષણ કરૂ છું. (૨)
‘દર્દી નવ રાગદ્વેષી’=એક રાગ અને એક દ્વેષ એમ એ તથા દૂ ર ધ્વને આર્ત્તીવ્ર=અને બે દુષ્ટ ધ્યાના, એક આ અને ખીજું રૌદ્ર, એના ત્યાગ કરતા હું પાંચ મહાત્રતાનું રક્ષણ કરૂ છું. (૩) ‘દ્વિવિધ ચારિત્રધર્મમ્ =દેશવિરતિ અને સર્વવિરતિરૂપ એ પ્રકારના ચારિત્રધર્મને અને ‘ઢે ૨ સ્થાને ધર્મ છે’=ધર્મ તથા શુક્લ એ એ ધ્યાનાને ‘૩પ૦’ વિગેરેના અર્થ પ્રાપ્ત થયેલા અને ગુપ્ત એવો હું પાંચ મહાવ્રતાનું રક્ષણ કરૂ' છું.' હવે પછીની ગાથાઓના ઉત્તરાદ્ધના અર્થ એ પ્રમાણે જાણવો. (૪)
મૂળગાથામાં ‘જિદ્દા’ વિગેરે પ્રથમાન્ત છે, તે પણુ