________________
શ્રમણ ક્રિયા સૂત્રસન્ન
સમજાવનારૂં) વળી કેાઇ માને કે એવું પણ એ આગમ અશુદ્ધ હશે ? તેના નિરાકરણ માટે ‘અંશુઢ'=કષ-છેદ અને તાપ એ ત્રણ પરીક્ષાએથી શુદ્ધ હાવાથી સર્વથા શુદ્ધ. એકાન્તે કલક (દોષ) વિનાનું, વળી કાઈ માને કે એવું પણ તેના સ્વભાવે જ કદાચ સ’સારના કારણભૂત માયાદિ શલ્યાને દૂર કરવામાં અસમર્થ હશે, માટે કહે છે ચચત્તતં = ત્રણ શલ્યાને કાપી નાખનારૂં. હવે પરદા કે જેઓ સિદ્ધિ આદિને માનતાં નથી, તેનુ નિરાકરણ કરતાં કહે છે કે સિદ્ધિમાગ:-મુમિના’= અહિં સિદ્ધ થવું (કરવું) તે સિદ્ધિ અર્થાત્ હિતકર ભાવા (અવસ્થા) ની પ્રાપ્તિ તે સિદ્ધિ, તેના મારૂપ અને મૂકાવું તે મુક્તિ, અર્થાત્ અહિતકારી કર્મ (સંબંધ)થી છૂટા થવું તે મુક્તિ, તેના મા રૂપ, અર્થાત્ આત્માના હિતકારી પદાની પ્રાપ્તિ કરાવવા દ્વારા અને અહિતકારક કર્મોના સંબંધને તાડાવવા દ્વારા મેાક્ષની સિદ્ધિ કરાવનારૂં. (અહીં ‘માર્શ’ પુલ્લિંગે છતાં ‘આ પ્રયાગથી મૂળમાં નપુંસકપણુ છે એમ સમજવુ) આ વિશેષણાથી જેઓ એમ માને છે કે મુક્તાત્માઓને કેવલજ્ઞાનાદિ ગુણો હાતા નથી અને તે કર્મોથી યુક્ત હોય છે” તેઓના દુય (અન્યાયી નિરૂપણ)નુ નિરાકરણ કર્યું સમજવુ. ‘નિળિમાñ:’=અહીં ‘વા' ધાતુ ઉપરથી બહુલ અ માં ‘લ્યુટ’ પ્રત્યય આવવાથી ‘ચાર’ શબ્દ અને છે તેના અર્થ જ્યાં જીવા જાય તે યાન સ્થાન, નિરૂપમ (શ્રેષ્ઠ) યાન (સ્થાન) માટે નિર્મ્યાન, અર્થાત્ ‘ઇષપ્રાક્ભારા' (સિદ્ધશિલા) નામનુ મુક્તાત્માઓનુ સ્થાન,
દ