________________
सम्बोधसप्ततिः ગાથા-૪-૫ - અઢારદોષમુક્ત દેવાધિદેવ ३५
व्याख्या- 'अज्ञानं' संशयानध्यवसायविपर्ययात्मकं मौढ्यम्, ‘ોધ:' જોવ:, ‘મવ:' તવનૈશ્ચર્યરૂપવિદ્યાવિમિરહારकरणम्, परप्रधर्षणनिबन्धनं वा, 'मान:' दुरभिनिवेशामोचनम्, ‘માન:' યુહોહાપ્રદ્દળ વા, ‘તોમ:' વૃદ્ધિઃ, ‘માયા' રમ્મ:, ‘રતિઃ' अभीष्टपदार्थामुपरि मनः प्रीतिः, 'अरतिः' अनिष्टसम्प्रयोगસંબોધોપનિષદ્ -
પ્રવચનસારોદ્વાર ૪૫૧, વિચારસાર ૪૬૨, સંબોધપ્રકરણ ૧૩, રત્નસંચય ૨૦૬)
(૧) અજ્ઞાન = સંશય, વિપર્યય, અન-વ્યવસાયરૂપ મોહ. ઝાડ પર સફેદ ધજા હોય અને કોઇને શંકા થાય કે આ ધજા હશે કે બગલો હશે ? આને સંશય કહેવાય. કોઈ એવું વિચારે કે આ બગલો જ છે, તો એ વિપર્યય કહેવાય. કોઇને ચાલતા ઘાસનો સ્પર્શ થઇ જાય અને તેને એટલું સંવેદન થાય કે ‘મને કાંઇક અડ્યું' તો તેને અનધ્યવસાય કહેવાય. આ ત્રણે અજ્ઞાનના પ્રકાર છે.
(૨) ક્રોધ = ગુસ્સો. (૩) મદ = કુળ, ઐશ્વર્ય, રૂપ, વિદ્યા, જાતિ, લાભ, બળ, તપ આ આઠ કારણોથી અહંકાર કરવો. અથવા તો જેનાથી જીવ બીજાનો તિરસ્કાર કરે, તેને મદ કહેવાય. (૪) માન = કદાગ્રહ ન છોડવો અથવા તો યુક્તિયુક્ત વાત કહેવાતી હોય, તેનો સ્વીકાર ન કરવો. (૫) લોભ = આસક્તિ (૬) માયા = દંભ (૭) રતિ =