Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 245
________________ ૨૩૦ ગાથા-૪૪ - અગીતાર્થ-કુશીલોનો ત્રિવિધ ત્યાગ સમ્પોસિદ્ધતિ: वेस नडनट्टभट्ट तह कुकम्मकारीणं । संवासं वज्जिज्जा, घरहट्टाणं च मित्ती य ॥१॥ कुतित्थियाण संसग्गी, कुतित्थगमणं च वज्जणिज्जं तु । भट्ठायारेहि समं, संथवणं तह य आलावो //રા” તથા–“વિયસંનયવસરી મUTIVIHui ને તત્થ कायव्वं । जायइ जेणालावो, आलावो पीइपणउ त्ति ॥१॥ 'तीए वि य दक्खिन्नं, दक्खिन्ने उचियकज्जपडिवत्ती । तीए संथवणाई, कीरंति पुणो पुणो ताणं ॥२॥ तेहिं कीरतेहिं, संमत्तं एत्थ दूसियं होइ । सम्मत्तदूसणाए, नासइ जिणदेसिओ धम्मो ॥३॥ जिणवरधम्मेण विणा, संसारमहोयही अपारिल्लो। સંબોધોપનિષસંવાસનો, તેમના ઘર-દુકાનોનો તથા તેમની મૈત્રીનો ત્યાગ કરવો જોઈએ. જેવા કુતીર્થિકોનો સંસર્ગ, કુતીર્થમાં ગમન, ભ્રષ્ટાચારી સાથેનો પરિચય અને આલાપ વર્જવા યોગ્ય જ છે. તેરા (શ્રાદ્ધદિનકૃત્ય ૨૫૪-૨૫૫) તથા – જે અવિરત -- અસંયતનું રહેઠાણ હોય ત્યાં આવ-જા ન કરવી જોઇએ, કે જેનાથી આલાપ થાય. કારણ કે આલાપ પ્રીતિ-પ્રણયનું કારણ છે. તેનાથી દાક્ષિણ્ય થાય છે. દાક્ષિણ્યથી તેમના કાળાદિને ઉચિત કાર્યોનો સ્વીકાર થાય છે. તેનાથી ફરી ફરી તેમનો ગાઢ પરિચય વગેરે થાય છે. રો આ બધું કરવાથી અહીં સમ્યક્ત દૂષિત થાય છે. અને સમ્યક્ત દૂષિત થવાથી જિનદેશિત ધર્મ નષ્ટ થાય છે. ૩ જિનવરદેશિત ધર્મ વિના તો અપાર ૨. પીપ - રૂત્યપિ પીઢ: | " LI

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280