Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 261
________________ ૨૪૬ ગાથા-૪૭ - અતિદુષ્ટ મિથ્યાત્વ સમ્બોઘતિઃ निच्छयओ ॥३०॥ जे लोगुत्तमलिंगालिंगियदेहा वि पुष्फतंबोला आहाकम्मं सव्वं, जलं फलं चेव सच्चित्तं ॥३११. भंजंति थीपसंगं, ववहारं गंथसंगहं भूसं । एगागित्तब्भमणं, सच्छंदं चिट्ठियं वयणं ॥३२॥ चेइयमढाइवासं, वसहीसु वि निच्चमेव संठाणं । गेयं नियचरणाणच्चावणमवि कणयकुसुमेहिं ॥३३॥ कुव्वंति अहव केवलमागममवलंबिऊणमायरणं । वायामित्तेणं निण्हुवंति तत्थेव निरयावि ॥३४॥ संपुन्नं चीईवंदण, – સંબોધોપનિષદ્ - ઉચિત છે. ૩. જેઓ લોકોત્તમ લિંગ = જૈન સાધુ વેષથી વિભૂષિત દેહવાળા હોવા છતાં પણ પુષ્પ, તંબોલ, સર્વ આધાકર્મ, સચિત્ત જળ અને ફળ /i૩૧ી વાપરે છે, સ્ત્રીપ્રસંગ કરે છે, વેપાર કરે છે, ગ્રંથસંગ્રહ, વિભૂષા, એકાકીભ્રમણ અને સ્વછંદ ચેષ્ટા કરે છે, સ્વચ્છંદ વચન બોલે છે, નેફરાઈ. ચૈત્યમઠ વગેરેમાં વાસ કરે છે, હંમેશા વસતિમાં સંસ્થાન કરે છે, પોતાના ચરિત્રના ગીતો ગવડાવે છે, સોનાના ફૂલોથી નૃત્ય કરાવે છે. પોતાના વધામણા કરાવે છે) ૩૩ી અથવા તો માત્ર શાસ્ત્રનું જ અવલંબન કરીને આચરણા કરે છે. પરંપરાગત આચારમાં પોતે નિરત હોવા છતાં પણ વચનમાત્રથી તેનો નિહનવ કરે છે. ૩૪ સંપૂર્ણ ચૈત્યવંદન, બંને કાળે સામાયિકાદિ છ પ્રકારનું

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280