Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 244
________________ સમ્પોસિપ્તતિઃ ગાથા-૪૪ - અગીતાર્થ-કુશીલોનો ત્રિવિધ ત્યાગ રરર य अत्थेण य, गीयत्थं तं वियाणाहि ॥१॥" तदितरे अगीतार्था अविदितसूत्रार्था मूर्खा इति यावत्, कुशीला:-कुत्सितं निन्दितं शीलं येषां ते कुशीलाः, ते च तथाविधा द्यूतकारादयः, उक्तं च-"जूयारसोलमेंठा, वट्टा उब्भायगादिणो जे य । एए हुति कुसीला, वज्जेयव्वा पयत्तेण ॥१॥" पार्श्वस्थादयो वा, ततो द्वन्द्वस्तैः सह 'सङ्ग' सम्बन्धमालापादिरूपं 'त्रिविधेन' मनसा वाचा कायेन च 'व्युत्सृजेत्' परित्यजेत्, यदुक्तम्-"जूआर સંબોધોપનિષદ્ પીઠિકા) તેવા નહીં તેઓ અગીતાર્થ = સૂત્રાર્થને નહીં જાણનારા = મૂર્ખ. જેમનું શીલ કુત્સિત = નિંદિત છે, તેઓ કુશીલ, તેઓ તથાવિધ ધૂતકાર = જુગારી વગેરે છે. કહ્યું પણ છે - જુગારી, (સોલ્લ = માંસ) સોલ (માંસભક્ષી?) મહાવત, (વર્ભ = રસ્તો) વટ્ટા (રખડુઓ?) ઉત્ક્રામક = વ્યભિચારી પુરુષ વગેરે. આ કુશીલો છે, પ્રયત્નપૂર્વક તેમનું વર્જન કરવું જોઈએ. ૧(આવશ્યક અધ્યયન ૪ વૃત્તિમાં ઉદ્ભત) અથવા તો પાર્થસ્થ વગેરે કુશીલ છે. પછી દ્વન્દ સમાસથી અગીતાર્થકુશીલો આવો સમાસ થશે, તેમની સાથે સંગ=સંબંધ, વાતચીત વગેરે, ત્રિવિધથી=મનથી, વચનથી અને કાયાથી, છોડી દે = ત્યાગ કરે. કારણ કે કહ્યું છે કે – જુગારી, વેશ્યા, નાટક કરનારા, ચારણો તથા કુકર્મકારીઓની સાથે રહેવારૂપ

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280