Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૨૩૪ ગાથા-૪૬ - સત્સંગનું ફળ શોધતિ: __ अथ सत्संसर्या यत्फलं तत्सोपनयं दर्शयन्नाहउत्तमजणसंसग्गी, सीलदरिदं पि कुणइ सीलड्ढे । जह मेरुगिरिविलग्गं, तणंपि कणयत्तणमुवेइ ॥४६॥
व्याख्या - उत्तमजनाः सुशीललोकास्तेषां संसर्गिः संयोगः 'शीलदरिद्रमपि' शीलरहितमपि जनं 'शीलाढ्यं' शीलसमृद्धं करोति, शीलविकलोऽपि शीलवतां सङ्गत्या शीलशीलनलीला
– સંબોધોપનિષદ્ – ૭૩૩, ઓઘનિયુક્તિ ૭૭૨/૭૭૩, સંબોધ પ્રકરણ ૪૪૦-૪૪૧)
હવે સત્સંગથી જે ફળ મળે છે, તેને ઉપનયસહિત બતાવતા કહે છે –
ઉત્તમ જનનો સંસર્ગ શીલદરિદ્રને પણ શીલસમૃદ્ધ કરે છે. જેમ મેરુપર્વતમાં લાગેલું તૃણ પણ સુવર્ણપણે પામે છે. I૪૬ll (આખ્યાનકમણિકોશ ૨૬)
ઉત્તમજનો = સુશીલ લોકો, તેમનો સસંર્ગ = સંયોગ, શીલદરિદ્રને = શીલ રહિત એવી પણ વ્યક્તિને શીલાત્ય = શીલ સમૃદ્ધ કરે છે. અર્થાત્ જે શીલવિકલ હોય, તે પણ શીલવાન વ્યક્તિઓના સંસર્ગથી શીલના પરિશીલન = અભ્યાસથી થતા વિલાસો = દિવ્ય સુખોને મોક્ષના સુખોને
૨ જી - વિનય | ર ગ – તે વવાયુવે !

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280