Book Title: Sambodh Saptati Part 01
Author(s): Ratnashekharsuri, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 228
________________ સોથતિઃ ગાથા-૪૦ – ગચ્છસ્વરૂપ રરૂ प्रस्तुतव्रतविरोधी वार्थः, यदुक्तम्-"दोससयमूलजालं, पुव्वरिसिविवज्जियं जईवंतं । अत्थं वहसि अणत्थं, कीस अणत्थं तवं चरंसि ॥१॥ पुनरप्युक्तम्-"आरंभे नत्थि दया, महिलासंगेण नासए बंभं । संकाए संमत्तं, पव्वज्जा अत्थगहणेणं ॥१॥" इति । 'हुः' अवधारणे, स चाग्रे योक्ष्यते । 'कारणसमल्लियंपि' कारणेन केनचिन्निमित्तेन 'समल्लियं' समालीनं आश्लिष्टमपि – સંબોધોપનિષદ્ – અર્થ', તે અહીં હિરણ્ય-સુવર્ણ પદથી સમજવાનો છે. જે કહ્યું છે - સેંકડો દોષોના કારણ-સમૂહ સમાન, પૂર્વ ઋષિઓ દ્વારા વિવર્જિત, યતિઓ દ્વારા વમન કરાયેલ, [અથવા-જો (તે દીક્ષા સમયે સ્વયં) વમન = ત્યાગ કરેલ], એવા અનર્થસ્વરૂપ અર્થને = ધન-અલંકાર આદિને તું ધાર્ણ કરે છે, તો પછી નિરર્થક તપ શા માટે કરે છે ? અર્થાત્ તારો સપરિગ્રહ તપ સફળ થવાનો નથી, માટે પહેલા પરિગ્રહનો ત્યાગ કર. (ઉપદેશમાલા ૫૧) વળી કહ્યું પણ છે – આરંભમાં દયા નથી. મહિલાના સંગથી બ્રહ્મચર્ય નષ્ટ થાય છે. શંકાથી સમ્યક્ત જાય છે અને અર્થગ્રહણથી પ્રવ્રજ્યા નિષ્ફળ થાય છે. (રત્નસંચય ૧૦૬, ગાથા સહસ્ત્રી ૨૬૭) હુ = અવધારણ અર્થમાં છે. તેને આગળ યોજવામાં આવશે. કારણથી = કોઈ નિમિત્તથી સમાલીન = આલિષ્ટ પણ = હાથવગુ થયેલ પણ, ન સ્પર્શાય = રાગબુદ્ધિથી ન

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280