Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[૩]
સવારે। સહિત ઉજ્જન શહેરની હદમાં હતા. સુલતાને પોતાના જીવતાં તેને પાવી અાવ્યા હતા. એક દિવસ તખ્તઉપર બેસી સધળા ધંધાના તથા દરબારીઓને આજ્ઞા કરી કે, એને પાટલી માનવે જોઇએ. સળ એ મજકુર આનાતે વિકારી, સુલતાનના ખેદકારક મૃત્યુની ખબર દુઈ અરજ કરી કે સુલતાનના પેટે પુત્ર નથી જેથી તખ્તનાં માલીક આપ છે, માટે આ તર” પધારશે..
આ વેળાએ મુહમદએભાભિરઝાને ગુજરાતના રાજ્યને લેબ ઉત્પન્ન થયા. એ વખતે મજકુર મિરઝા દીવખ’દરથી ત્રણ ગાઉપર આવેલા ઉના ગામમાં હતા. અમીરે એ ધારણાથી માહીતગાર થયા. ઇમાદુલચુક શુરાનું લશ્કર લઇ મિરજા ઉપર ગયે।, મજકુર ગામની હદમાં ઝપાઝપી થઈ, મીરજા હાર ખાઈ જતા રહ્યા. પરંતુ જ્યારે સુલતાન બહાદુરના કપાઈ જવાના સમાચાર વિષેના બનાવની સરદારાની અરજી મુહમદશા ફારૂકીને પોહોંચી ત્યારે તેવિષે કાઈતે ક પણ જાણ કરી નહીં અને શાકમહુમાં બેસવા લાગ્યા. આથી સુલતાનના વિયેાગવિષે એટલું દુ:ખ અને શાક ઉત્પન્ન થયાં કે ૭૦મે દિવસે સુલતાનના મૃત્યુથી આયુષરૂપી રાચરચીલુ' અને તેણે આ સંસારના ત્યાગ કર્યો.
જ્યારે મુહમ્મદશાહના જન્નતનશીન થવાની ખબર ગુજરાતના સરદારાને થઇ કે મેહમુદ્દખાન ખિન લતીફખાન સુલતાન બહાદુરના ભાઈ ભત્રીજા શીવાય બીજો કોઈ વારસ નથી એવું સત્ર અનુમાને નક્કી હર્યું.
મેહસુઃખાન સુલતાનના હુકમને અનુસરી મુહમ્મદશાહ ક્ાકીની કેંદ્રમાં હતા, તેને મુતાવલ કસમે કે જે ખાનદેશ તાબામાં છે ત્યાં શમસુદ્દીનના હવાલે કર્યાં હતા તેથી ગુજરાતના અમીરાના લખ્યા પ્રમાણે શમસુદાને મેહેમુદખાનને ગુજરાત તરફ માકલી દીધા, કે જેથી પેાતાના બાપદાદાના દેશમાં જાણુક જામી નય.
ખબર
એ પણ જાણવાજોગ છે કે સુલતાન બહાદુરના બનાવની ચારે તર′′ ફેલાઇ ગઇ, અને સુલતાન બહાદુરના પરાજય પછી ઘણા તાકાત અને ભારે ટંટા ગુર્જર દેશમાં પેદા થઇ ગયા. દક્ષીણના બાદશાહોની પેશશી (ખંડણી) અને તેમજ ફિગીઓના બદરોનુ' મેહેસુલ કે જે આ ઇતિહાસમાં લખાયું છે. તે મુર્દૂલ અધ થઈ ગયું,
અરે ખડ઼ાદુર કયાં ગયા બેટ એ પુરાઇ નહીં,
રાંડ કરી ગુજરાત બગડી ગઇ સા વાત.