Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૭ ]. હવે તફાન, કેટી હુલ્લડ મચાવવું), ચેરી અને દગો આ કેના મ્યુચ્છ મનમાં શારિરીક બંધારણના વખતથી જ વ્યાપી રહેલો છે; તેથી જરા સરખી આંગળી મુકવાની જગ્યા મળે, કે ટટ કરવા ઉભા થઇ જાય છે. આ ઉપરથી ઘણેખરે ઠેકાણે પહેલાના વખતથી ઘણુંખરા અધિકારીઓએ મજબૂત કિલ્લાઓ બાંધ્યા છે અને દરેક જગ્યાએ જરૂરત પ્રમાણે સિપાઈ લેકે મુક્યા છે (એને થાણું કહે છે). પગારની શરતની જાગીર સરકારમાંથી અપાતી, કે જેથી કરી સદાએ ત્યાં વાસ (રહેઠાણ) કરી ને ઉભો થવા દેવો નહીં. હમણાં બંદબત ન હોવાને લીધે ધિમે ધિમે ઘણે ઠેકાણે થાણાના કિલાઓ ભંગ થઈ ધરણીએ ઢળી ગયા છે અને કેટલાકમાં તેઓ જઈ રહ્યા છે; સરકારી તલપદ ભાગને વળી કેટલેક ઠેકાણે તો ગરાસના બહાને પચાવી પડે છે અને ઉંચા જમીનદારે કે જેઓ જાગીર ખાતાંના હતા તેઓ અકબર બાદશાહના રાજ્યસુધી નોકરી કરવાની ફરજથી હાજર થાય છે.
આ વખતે સુબો જ્યારે જ ચડાવીને લઈ જાય તે વાંટાદારે કે જેઓ તલપદ દબાવી પડ્યા છે તેમની પાસેથી પેશકશીના રૂપે તે જગ્યાના લાયક અને અમલદારીના જામીન લે છે, સારા જમીનદારે કે જેમણે નોકરીને કરાર કરેલો છે તેની પાસેથી પણ પેશકશી લે છે, કેવી રીતે અધિકાર ઉપરના અમલદારનો દિવસ કામમાં આવ્યો ! એક રીતે ગેરસલામત થઈ જાય છે કે, સન્યાવિના શહેરના દરવાજા બહાર જવાય નહીં.
લખવા સાર કે, સને ૪૮ હિજરીમાં, ઉત્તમ હાથીઓ, ભેટ અને ગુજરાતી માલ જે મોટાખાને મોકલ્યા હતા તે બાદશાહની દૃષ્ટિએ મુકાય.
- આ વર્ષના બનાવે પૈકી સુલતાન મુઝફર નહનુની લડાઈ છે. આ સંક્ષેપનો વિસ્તાર એ છે કે, જ્યારે માટે ખાન ગુજરાતમાં પહોંચે ત્યારે સેરઠનો ભેટો જમીનદાર નવાનગરના જામ જમીજામ કે જે સદાએ ટંટા બખેડની વાટ જોઇને બેસી નદારની ઉશ્કેરણીથી સુરહેતો હતો તેની ઉશ્કેરણીથી આ વખતે મુઝફફરે લતાન મુઝફફર નડતુનું એક ટેળી ફરીથી ગુપ્ત એકાંતમાંથી કાઢી લાવી, બંગાઈ યુદ્ધ મચાવવું અને લોકો કે જે હમેશાં કંઈપણ નવા બનાવની વાટ તેમાં હારી જવું. જોઈ બેસી રહે છે તેમને ભેગા કરી સુલતાનને મદદ કરવાની હિમ્મત પકડી. સોરઠના હાકેમ અમીનખાન ગોરીને દીકરે દોલતખાન તથા કચ્છને જમીનદાર રાજા ખેંગાર એ બને તેને જઈ મળ્યા.