Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૭૮ ]
તાપણુ પહેલાંને ઓછું કરી જે કઈ સત્તાપ્રમાણે હાય તે લેવું, અને ઠરાવથી વધારે જો ગુંજાશ હાય તેા લેવું. (૭) વજીફ્ થએલી જમીનના દરને અદલવાને વછાનું ભાગ વહેચાણુ જો રૈયત રાજી હાય તેા કરવું, નહિત જવા દેવુ. (૮) ૧૭o જમીનના મહેસુલની વસુલાત તે વેળા ગણાય છે, કે જ્યારે ધાન પાકે અને જ્યારે દરેક જણસ પૂરતી થાય, કે તે જણુસની વીધેાટી બરાબરીની જણસને ભાગ લેવેા. (૯) જો કાઇ વજી જમીનની ખેતી ઉપર બરાબર કપામણી સુધીના વખતમાં કંઇ આફત આવી પડે તેા, તેની પાકી તજવીજ કરી હક તથા ખરી ખીના ઉપર નજર રાખી વધારામાંથી તે મુજરે આપવું અને બાકીની વસુલાત ઉપર કઇપણ માફી આપવી, કે જેથી અધ ભાગ પૂરા રૈયતને પહોંચે. (૧૦) વજીકાની વિઘાટીની વસુલાતવિષે જે કાઇ શખસ પેાતાની જમીનમાં પેાતાનામાં શક્તિ છતાં વાવેતર ન કરે અને પડતર રાખે તે તેનું હાંસલ ખીજામાં વસુલ કરવું. અîાત કે, તેમાં પાણી આવી જાય અથવા વર્ષાદનું પાણી પુરૂં થઈ જાય ત્યાંસુધી કાપવાના વખત સુધીની કંઇપણ હરકત નડે. તે એવી રીતે કે ધાનમાંથી કઇપણ તેને હાથે ગયુ" ન હોય, અને તે વર્ષે એટલી મુદત ન રહી હેાય કે બીજું વર્ષ આવતાં સુધી પરીથી ખેતી કરે તેા તેની ઉપરનાં મહેસુલને મા જાવુ. જો કાપ્યા પછી કઈ હરકત થાય તે ગમેતે તે કપામણી ન કરવા દેકએવી હાય. જેમકે જાનવરેાના ખાઇ જવાની આપત. હવે જો તે મુદ્દત મજકુર વર્ષની રહી હોય તેા વસુલાત લેવી. (૧૧) જો છઠ્ઠારી જમીનના માલીકે પેાતાની જમીન વાવી હાય અને વસુલ આપતાં પહેલાં તે મરી જાય તે! ખેતીનુ' મહેસુલ તેના વારસા કે જેએને લાગુ પડેછે તેએથી વસુલ લેવું. તે મજકુર મરનાર ખેતી કરી શકે એવી હાલતમાં હાય અને મરી જાય તે વર્ષે તેટલું બધું તેની કને ન હેાય પરંતુ લાવી શકે તેટલું સધળુ લેવુ. (૧૨) જો વુછક્ દારી જમીનને તેને માલિક ઇજારે અથવા માગી આપે તે, અને ઇજારદાર કે માગણી કરનાર તેમાં વાવેતર કરે તે તેની વસુલાત જમીનની મિલ્કતમાંથી કરવી અને જો તે બાગબગીચા કરે તેા ઇજારદાર અથવા ઉછીતી લેનાર પાસેથી વસુલાત લેવી, અને જે વારી જમીનને કોઇ પચાવી પાડી પેાતાની મિલ્કત બતાવતા હાય તે તેના માલીકના સાક્ષીએ લેવા અને જે પડાવી લેનારે વાવેતર કર્યું હાય તા તે પડાવી લેનાર પાસેથી વસુલાત લેવી. તે વાવેતર ન કર્યું હાય તા કાઇની કનેથી વસુલાત