Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[" ૨૦૮
સુરત તરફ મીર શમસુદીન મેહારી ાતની અને એ હુન્નર સ્વારાની નિમણુંકથી માનકરી હતેા. તે સરકારી ભ્રુણહલાલ હેાવાથી પ્રસશાપાત્ર થયા અને સુરતની કિલ્લેદારી તેને આપવામાં આવી. રોરખાન અહમદાબાદથી દશ ગાઉ ઉપર આવેલા મેહમુદાબાદમાં સેવામાં આવી સરકારી મુકામે દાખલ થયા અને અહમદાબાદમાં લુગડાંવિગેરેની ભેટા સરકાર સન્મુખે ધરી અને મિર્ઝા અલીતરખાન તથા મિરઝાવલી વિગેરે તે ઠેકાણેના ભીન્ન સરકારી અમલદારાએ સેવામાં હાજર થઇ સરકારી મહેરબાની મેળવી.
મજકુર મહિનાની ૧૮ મી તારીખે શહેર અમદાબાદની બહાર આવેલા કાંકરીઆ તલાવ ઉપર સરકારી તથ્યુએ કાકી મુકામ કર્યું. શેરખાન કે જેની ગુજરાતની મેગીરો ઉપર નિમણૂક થઇ હતી તેને શાક, તલવાર, ડીત્ર ખંજર તથા મેહારી જાતનાં વધારા ઉપરાંત પચીસસેા સ્વારે। બક્ષવામાં આવ્યા તેમજ સરકારી તબેલામાંને! ખાસ ઘેાડા તેના સાનેરી સામાનની સાથે તથા હાથી આપવામાં આવ્યે; ખાજાજહાન કે જેનું નામ ખાજાાન હતુ અને જે પેાતાની પ્રમાણિકતાને લીધે એહજાર તથા ઇસા સ્વારની નિમણુંક ભાગવતા હતા તેને ગુજરાતના દીવાન બનાવવામાં આવ્યા; મિર્ઝા અલીતરખાનને ડ્ડાની સુએગીરી આપી મેહારી બતની તથા સત્તરસી સ્વારા વધારા કર્યાં અને મડલીના જાતના ચારહમ્બર તથા પચીશસે! વારા ચાલુ કરી આપી રવાને કરી દીધા; મેાતિકિખાનને નતના ચારહજાર અને બેહન્દર સ્વારેાનુ મનસબ સ્વારા આપ્યું; જમાલલ્લુયાનીને પંદરસા ાતના અને પાંચસા બહ્યા; સઇદ મુબારક કે જે હાર તથા ત્રણસેા સ્વારેાની નિમણુક માલતા હતા તેને અહમદાબાદમાં મુકયા અને સૈદ દિલેરખાનને કેટલાક બીજો સરકારી નાકરા તથા સ્વારેાની સાથે અહમદાબાદમાં મુકરર કરી એક અઠવાડીઆં સુધી કામના 'ચા કરી તેજ માસની ૨૫ મી તારીખે બાદશાહ રાજધાની તરફ આવ્યા અને ધારા પ્રમાણે શેરખાન પણ પા ફર્યા. આગે પહોંચ્યા પછી સને ૧૦૩૭ ના જમાદીઉસ્સા માસની તારીખ ૧૨ મી બ્રુહસ્પતવારના દિવસે દાટ ઘડી દિવસ ચડે પોતાના આપદાદાના રાજ્યાસન ઉપર બેસવાની ક્રિયા કરી.
તેજ અરસામાં મોના શિરામણી શાહુઆલમના પોત્ર સુદ જલાલ