Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[૭૦]
થઇ પડ્યા છે, તે સુલતાની સેવાને ચેાગ્ય નથી માટે તેને અમારે હવાંલે કરે.’ સુલતાને કબુલ કર્યું નહીં, પણ છેવટે અમીરેાને સલામની પરવાનગી આપી હુજુરમાં ખેાલાવ્યા. તે પૈકી એકની ચરજીથી એળખાણુ હતી તે થીતેણે તેને કહ્યું કે આ દરબારસભામાં તારે હાજર રહેવુ' ધટતુ નથી. આ અપમાનને · નહિ ગણકારતાં તે સુલતાની કૃપાના અભીમાનને લીધે અને ગના કારણથી રાકાયા નહીં તે આવીને સુલતાનના તાની
સુહાફિઝખાંના અંત
પુડ઼ે ઉભા રહ્યો. આલમખાનની નજર તેની ઉપર પડી તે વખતે હાથમાંથી સજ્જ થઈ શકાય એવા અશ્વની લગામ જતી રહી અને પેાતાના માણસને શારત કરી. ખાનની ખીકને લીધે તે તખ઼ની હેઠળ સંતાયેા. તેના માથાના વાળ ઝાલી, ત્યાંથી તાણી લાવી તેના કકડે કકડા કરી નાખ્યા. સુલતાન અનહદ જીરસાથી ના કહેતા રહ્યો પણ કોઇએ સાંભળ્યું નહીં. આ બનાવથી સુલતાન મંદલાઇ જઇ પેાતાના હાથમાં જમધર લઇ મારવા લાગ્યા. તેના બેઉ હાથ ઝાલી લીધા તાપણુ જરા સરખી નેક સુલતાનના પેટમાં પેસી ગઇ. તેજ વખતે તેના ધાને બાંધી તેની સારવાર કરવા લાગ્યા. સુલતાન ખીજી વખતે પહેલાં પ્રમાણે નજરકેદ થયા.
આલમખાન તથા વહુલમુલ્ક તથા મુજાહિદખાન અને મુજાહિદુલમુલ્ક કે જેઓ મેટા સરદારા હતા અને વખતે। વખત સુલતાનનું રક્ષણ કરતા હતા તેઓ અહમદાબાદ પહોંચ્યા પછી પણ સુલતાનની ખબર રાખતા હતા. છેવટે મજકુર અમીરામાં કુસંપ ઉત્પન્ન થયા અને સુલતાનના રક્ષણવિષે ખડખડાટ કરવા લાગ્યા.
એક દિવસે પાતપાતામાં વિવાદ કરી કહેવા લાગ્યા કે, કયાંસુધી આવા પ્રકારની સુલતાનની ચેાકી કરવી જોઇએ? હવે મસલતની એ વાત છે કે, સુલતાનની આંખામાં સળી ફેરવી ખીજા કાષ્ઠ છેાકરાને બેસાડવા જોઇએ. ખરૂં પુછે તેા દકરાને બેસાડવાની પણ શી જરૂર છે ? રાજ્યને પાતાતામાં વહેંચી લઈ, દરેક જણ પેાતાની હદ ઉપર જઈ રહે.' એવી રીતે રાજ્ય વહેંચી લેવાનેા રાવ યા કે લાણા મુલક લાણા જણે લેવા તે વિષે તેમનામાં ભાંજગડા ચાલી. તાતાલમુકે સુલતાનને ગુપ્ત રીતે ખર આપી, પાબ્લી રીતે વાર કરાવી અમીરીમાં મેટા અમીર આલમખાન તથા વજીહુલમુલ્કનાં ધરા લુંટી લેવાને હુકમ કર્યાં જેથી તેમનું નાસવું” અને તેવિષે વિસ્તારથી લ'ખાણુ બનાન મિરાતેસિકંદરીમાં નોંધાએલું છે.