________________
(૪૫) બાકીના સર્વ એટલે સેળ તીર્થકર શું અને તેને સ્થાને રહેલા છે. આ પ્રમાણે ચોવીશે તીર્થકરે માયાબીજના અક્ષર (હૈ)ને પામેલા છે. ૩૦. गतरागद्वेषमोहाः, सर्वपापविवर्जिताः। सर्वदाः सर्वकालेषु, ते भवन्तु जिनोत्तमाः ॥३१॥
- જેમના રાગ, દ્વેષ અને મેહ નાશ પામ્યા છે, જેઓ સર્વ પાપથી રહિત છે, તે ઉત્તમ જિનેશ્વરે સર્વ કાળે સર્વ મનવાંછિતને આપનારા થાઓ. ૩૧. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु पन्नगाः॥३२॥
દેવના પણ દેવ (અરિહંત) નું જે ચક્ર છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને સર્પોન હશે. ૩ર. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु पक्षिणः||३३
દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને પક્ષીઓ ન હણે. ૩૩. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु शूकराः॥३४॥
દેવના પણ દેવનું જે ચક છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને કરે-ભુડે ન હણે. ૩૪. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु सिंहकाः३५
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org