________________
જેનતત્ત્વ વિચાર એટલે માનસિક વૃત્તિઓને સંપૂર્ણ નિધિ, જેને “શુદ્ધ ઉપગ કહેવાય છે. એ દશા આઠમાંથી બારમાં ગુણ સ્થાનક સુધી હોય છે. જેના અંતે “ઉજાગરદશા અથવા તે “પ્રતિભ” નામનું અનુભવજ્ઞાન થાય છે અને જેના પ્રતાપે કેવળજ્ઞાનરૂપ જોતિ પ્રગટ થાય છે. એ નિવૃત્તિમાર્ગને જ ધર્મમેઘ સમાધિ” યા તે અસંગાનુષ્ઠાન કહેવાય છે.
ગના ભેદ ગના બીજા પણ અનેક ભેદે છે. સ્થાન, વર્ણ, અર્થ આલંબન અને અનાલંબન. પ્રથમના બે કર્મચગ” છે, જ્યારે બાકીના ત્રણ “જ્ઞાનગ” છે. આ યોગની શુદ્ધિ પ્રણિધાન પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગરૂપ શુદ્ધ આશય પંચક દ્વારા થાય છે. એ જ પ્રકારે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષયરૂપ ાગના પાંચ ભેદ છે. એમાં વૃત્તિસંક્ષયના બે ભેદ છે. ચિત્તવૃત્તિસંક્ષય (જે બારમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે.) અને યાગવૃત્તિસંક્ષય (જે ચૌદમે ગુણસ્થાનકે સિદ્ધ થાય છે, તેવી જ રીતિએ ઈછા, શાસ્ત્ર અને સામર્થ્યરૂપ ત્રણ ભેદો છે, જેમાં ઈછોગ પ્રાયઃ ચતુર્થથી, શાસ્ત્રાગ પંચમથી સપ્તમ પર્યત અને સામર્થ્ય રોગ અષ્ટમ ગુણસ્થાનકથી શરૂ થાય છે. એ સામર્થ્યના પણ ધર્મસંન્યાસ અને સંન્યાસરૂપ બે ભેદ છે. ચિત્તવૃત્તિના પૂર્ણ નિરોધને ધર્મસંન્યાસનું ફળ કહેવાય છે. ધર્મસંન્યાસ એટલે ક્ષાયોપથમિક ધમેને સંન્યાસ-ત્યાગ અને ક્ષાયિક ધર્મોના આઠમાં ગુણસ્થાનકથી પ્રાદુર્ભાવાર્થો પ્રયાસ. ગસંન્યાસ એટલે સંપૂર્ણ કાયિક વૃત્તિને નિષેધ, જેને “અગિ દશા” કહેવાય છે, જે શૈલેશીકરણનું ફળ છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org